1. ગુજરાતની નારીશિક્તનું િવિશ ટ ગૌરવ કરતા મુખ્યમંતર્ી ી
આંતરરા ટર્ીય મિહલા િદવસ િનિમ ે ગુજરાતની નારીશિક્તનુ ં િવિશ ટ ગૌરવ કરતા મુખ્યમંતર્ી ી
રાજ્યમાં ચાર પર્ાદે િશક મિહલા સંમેલનો યોજાયા
માતા યશોદા એવોડર્થી ગૌરવાિન્વત ૬૬૪ આંગણવાડી બહેનો
મિહલા ખેલાડી એવોડર્ની ૭૬ રમત વીરાંગનાને નવા શ
કુ લ ૪૬પ૦ મિહલા શિક્તનો ગૌરવ મિહમા
ભારતીય સં કૃ િત િવ ને ડંકાની ચોટ ઉપર નારીશિક્તના ગૌરવની પર્તીિત કરાવે છે
મુખ્યમંતર્ી ી નરે ન્દર્ભાઇ મોદીએ આ અમદાવાદમાં િવશાળ મિહલા સંમેલનમાં જણા યુ ં હતુ ં કે, આંતરરા ટર્ીય મિહલા િદવસ
ઉજવવાની ભારતને જ ર નથી કારણ કે ભારતીય સં કૃિતમાં તો માત ૃશિક્તનો આદર અને નારીશિક્તના ગૌરવના સં કારની
પરં પરા એક િવરાસત બની ગઇ છે . નારીશિક્તના ગૌરવની િવશેષ ઉજવણીનો મિહમા આ ગુજરાત સરકાર આંગણવાડીની
સં થાને સં કારઘડતરની સશક્ત સં થા તરીકે િવકસાવશે એમ તેમણે જણા યુ ં હતુ.
ં
આંતરરા ટર્ીય મિહલા િદવસ િનિમ ે ગુજરાતની નારીશિક્તનુ ં િવિશ ટ ગૌરવ કરતા ચાર પર્ાદે િશક મિહલા સંમેલનો છે લા બે
િદવસથી મુખ્યમંતર્ી ીની ઉપિ થિતમાં યોજવામાં આ યા હતા. વડોદરા, રાજકોટ અને સુરત પછી આ બપોરબાદ અમદાવાદમા
યોજાયેલા ઉ ર િવભાગના મિહલા સંમેલનમાં મુખ્યમંતર્ી ીએ ૧૪૯૦ મિહલાઓને આત્મ સન્માન સાથે ગૌરવાિન્વત એવોડર્ઝ,
કોલરશીપ અને સહાયશિક્ત પુર કારો આપીને અિભવાદન કયુર્ં હતુ.
ં
ચારે ય મિહલા સંમેલનોમાં મળીને એકંદરે ૬૬૪ આંગણવાડી બહેનોને માતા યશોદા એવોડર્, ૭૬ મિહલા ખેલાડીઓને એવોડર્,
૧ર૭૬ મિહલા ખેલકૂદ િશ યવ ૃિ ઓ અને ૧૭ મિહલાઓને માતા યશોદા ગૌરવિનિધ સહાય સિહત કુ લ ૪૬પ૦ નારીશિકતને
ગૌરવમાન આપવામાં આ યુ ં હતુ.ં
આંગણવાડીની સં થાના સશિક્તકરણનુ ં નવતર અિભયાન આખા દે શમાં પહેલીવાર ગુજરાત સરકારે ઉપાડ ું છે તેની િવગતવાર
ભ ૂિમકા મુખ્યમંતર્ી ીએ આપી હતી.
પિ મના પર્ગિતશીલ દે શો અને ભારતીય સં કૃિતમાં નારીશિક્તના ગૌરવની તુલના કરતા ી નરે ન્દર્ભાઇ મોદીએ જણા યુ ં કે
ભારત દુ િનયાને ડંકાની ચોટ ઉપર પર્તીિત કરાવી શકે તેમ છે નારીશિક્તનો આદર અને નારીશિક્તનુ ં ગૌરવ આ િહન્દુ તાનની
ધરતીના સં કારમાં છે . કયાંક િવકૃિત આવે ત્યારે ભારતીય સમાજ એક શિક્ત પે પિરવતનને માટે તત્પર રહેતો હોય છે અને
ર્
ભ ૃણ હત્યાના કલંક સામે આંદોલન એની પર્િતતી કરાવે છે એમ પણ તેમણે જણા યુ ં હતુ.
ં
2. સદીઓથી આ દે શમાં નારીશિક્તના મિહમાની િવરાસતના સં કાર સંવિધર્ત થતા ર ા છે અને િશક્ષણ ક્ષેતર્ે, પશુપાલનકૃિષ
સંલગન્ ડેરી પર્વ ૃિ ઓમાં નારીશિક્તનુ ં સામથ્યર્ અને. પર્ભ ૂતા પ ૂરવાર થયેલા છે . પિરવારમાં અથર્તતર્ના
ં યવ થાપનમાં
બચતકરકસરની ક્ષમતા નારીશિક્તએ બતાવી છે આમ છતાં આપણા દે શને દુ િનયામાં નીચુ ં જોવડાવાની માનિસકતા ધરાવતા
િવકૃત તત્વો આપણુઅટલે નકામુ એવી વ ૃિ થી નારીશિક્તની ઉપેક્ષા કરતા ર ા છે એવી ભ ૂિમકા મુખ્યમંતર્ી ીએ આપી હતી.
ં
આ સરકારમાં મિહલાઓને ૩૩ ટકા અનામત પર્િતિનિધત્વ લોકસભાિવધાનસભામાં મળે તે માટે નો કાન ૂની ઠરાવ આવવાનો છે
તેન ુ ં બીજ ગુજરાતમાં મળે લી ભાજપની રા ટર્ીય કારોબારીએ કરે લા ઠરાવથી રોપાયુ ં છે તેનો ઉ લેખ કરી મુખ્યમંતર્ી ીએ
જણા યુ ં કે, અમેિરકા વા સૌથી િવકિસત ગણાતા દે શમાં પણ નારીને મતનો અિધકાર છે ક ૧૯૬૦માં મ યો હતો જ્યારે ભારતીય
સં કૃિત અને સમાજજીવનના સં કારમાં જ નારીશિક્તને અિધકારો મળે લા છે .
આ સંદભર્માં ગુજરાત સરકારે કર્ાંિતકારી પહેલ કરીને થાિનક વરાજ અને પંચાયતીરાજ સં થાઓમાં પ૦ ટકા મિહલા
પર્િતિનિધત્વ સુ યવિ થત બનાવવાનો િવધાયક પર્ તાવ િવધાનસભામાં પસાર કય છે તેની પરે ખા પણ મુખ્યમંતર્ી ીએ આપી
હતી.
આંગણવાડી બહેનોને યુિનફોમર્ આપવાને લીધે તેની આગવી સામાિજક પર્િત ઠા ઊભી થઇ છે . ગુજરાતનીઆ આવતીકાલનુ ં
ઘડતર કરનારી માતા યશોદા તરીકે આ બહેનોમાં આત્મિવ ાસ સજાર્યો છે તે જ નારીશિક્તના ગૌરવનો મિહમા છે એમ તેમણે
જણા યુ ં હતુ.
ં
સરકાર સંવેદનશીલ બનીને આવતીકાલનો િવચાર કરતી હોય ત્યારે આંગણવાડી વા સરકારી યવ થાના સૌથી છે વાડાના
પાયાના સેવા એકમ તરીકે તેને સં થા પે િવકસાવીને મજબ ૂત સં કારપોષણની બુિનયાદ ઉભી કરવી છે તેમ મુખ્યમંતર્ી ીએ
જણાવી હવે ગુજરાતમાં આંગણવાડી બહેન માતા યશોદા તરીકે પર્િત ઠા પામશે. િવ માં સૌથી પહેલી આંગણવાડી દે વકીના પુતર્
િકશન કનૈયાના સં કાર ઘડતર તરીકે માતા યશોદાએ નંદઘર પે િવકસાવી હતી અને પાંચ હજાર વષર્ પ ૂવેર્ની આ
બાલિવકાસની સં કાર પરં પરાને ગુજરાત મ ૂળ હાદર્ પે િવકસાવવાની નેમ ધરાવે છે તેની ભ ૂિમકા પણ આપી હતી.
રમતગમત ક્ષેતર્ે દીકરીઓને પોતાનુ ં ખેલકૂદ સામથ્યર્ બતાવવાની પર્ોત્સાહક અને પારદશીર્ સુિવધા યવ થાપન ગુજરાતમાં
િવક યુ ં છે તેનો િનદેર્ શ આપી મુખ્યમંતર્ી ીએ જણા યુ ં કે, વિણર્મ જયંતી વષમાં ગુજરાતમાં ખેલકૂદ ક્ષેતર્ે રાજ્યની
ર્
યુવકયુવતીઓનુ ં હીર ઝળકી ઉઠે તેવ ુ ં વાતાવરણ િનમાર્ણ કરીને વિણર્મ ગુજરાત ખેલ મહાકુ ંભ યોજાશે. ગુજરાતે છે લા
દાયકામાં રા ટર્ીય અને આંતરરા ટર્ીય રમતોમાં ટલા એવોડર્ મેળ યા છે ત ૧૯૬૦થી ર૦૦૦ સુધીમાં મળે લા એવોડર્ કરતા
વધારે છે અને ગુજરાતની મિહલા ખેલાડીઓએ ખેલકૂદ ક્ષેતર્ે પણ નામ રોશન કયુર્ં છે તેમ જણાવી તેમણે યશ વી મિહલા
ખેલાડીઓ તથા કન્યાઓને અિભનંદન આપ્યા હતા.
મિહલા અને બાળિવકાસ મંતર્ી ીમતી આનંદીબેન પટે લે જણા યુ ં હતુ ં કે, રાજ્યના મુખ્યમંતર્ી ીએ આંગણવાડીની મિહલાઓને
સન્માનવા ૬૪૦ ટલા એવોડર્ ઘોિષત કયાર્ છે માં ા. ૧.૦૬ કરોડ ટલી રકમ મળશે. માતા યશોદા એવોડર્ અંતગર્ત રાજ્ય
તરે ા. પ૧ હજાર અપાય છે તે જ પુરવાર કરે છે કે આંગણવાડીનુ ં મહત્ત્વ રાજ્ય સરકારે કેટલુ બધુ ઊંચુ આં ુ ં છે .
આવતીકાલનુ ં ગુજરાત તંદુર ત વ થ અને મજબ ૂત બનાવવુ ં હોય તો આંગણવાડીને સુદર્ઢ બનાવવી પડે. રાજ્યની થાપનાના
સમયથી જ મિહલાઓના િવકાસ માટે જોઇએ તેટલી િચંતા ન કરાઇ અને મિહલા અને બાળક યાણની રચના પણ ન કરાઇ જ્યારે
રાજ્યના મુખ્યમંતર્ી ી નરે ન્દર્ભાઇ મોદીએ રાજ્યની ધ ૂરા સંભાળતા જ વષર્ ર૦૦૧માં મિહલા અને બાળક યાણનો અલગ િવભાગ
બના યો. એ જ રીતે આંગણવાડીના ર૮ હજાર ટલા મકાન સંપ ૂણર્ સુિવધાયુક્ત બના યા છે અને આગામી બે વષમાં તમામ
ર્
મકાનો સુિવધા પ ૂરી પડાશે રાજ્યની તમામ આંગણવાડીઓમા઼ ગેસ અપાશે અને તેના માટે બ ટમાં ા. પ૦ કરોડની જોગવાઇ
કરાઇ છે . આગામી માસમાં જ તમામ આંગણવાડીઓને ગેસચ ૂલા અને કુ કર આપી દે વાશે. સાથેસાથે સુખડીઉપમા બની શકે તેવા
તૈયાર લોટ આપવાનુ ં નક્કી કરાયુ ં છે . થી બાળકીનેસગભાર્ધાતર્ી માતાઓને પોષક આહાર મળે .
3. સમગર્ રાજ્યની પ૦ ટકા મિહલાઓ અને રપ ટકા બાળકોના િવકાસ માટે રાજ્ય સરકાર સતત પર્યત્નશીલ છે . બાળકો જન્મે
ત્યારથી બારમા ધોરણ સુધી દયના ઓપરે શન િવનામ ૂ યે રાજ્ય સરકાર કરે છે અને ઓપરે શન માટે રાજ્યબહાર જવુ ં પડે તો
પણ રાજ્ય સરકાર તેનો ખચર્ ઉઠાવે છે . આવા ૮પ બાળકોનો ખચર્ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં ઉઠા યો છે એમ તેમણે ઉમેયર્ં ુ
હતુ.ં
યુવક સેવા અને સાં કૃિતક પર્વ ૃિ ઓના મંતર્ી ી ફકીરભાઇ વાઘેલાએ જણા યુ ં હતુ ં કે, રાજ્યની મિહલાઓમા રમતગમત પર્ત્યે
રસ િચ વધે તે માટે વન ટાઇમ કોલરશીપ યોજના રાજ્ય સરકારે ચાલુ કરી છે . પર્િતવષર્ આંતરરા ટર્ીય મિહલા િદને આ
કોલરશીપ અપાય છે . વષર્ ર૦૦૪થી અત્યાર સુધી ૮ર૪ર રમતવીર મિહલાઓને ા. ૩.૬૦ કરોડની કોલરશીપ અપાઇ છે . ચાલુ
વષેર્ સમગર્ રાજ્યમાં ૧૮ર૯ મિહલાઓને ા. ૭૯.૭૭ લાખની કોલરશીપ અપાઇ છે . રા ટર્ીયકક્ષાએ િવિવધ રમતોમાં ૬૬૭ ચંદર્કો
ગુજરાતે પર્ા કયાર્ છે . રા ટર્ીયઆંતરરા ટર્ીય કક્ષાએ ે ઠતમ યોગદાન આપનાર મિહલાઓને રમતવીરોને રાજ્ય સરકારે
સન્માન્યા છે . રાજ્યમાં યોગનો પર્ચાર થાય તે માટે યોગ કેન્દર્ો કાયાર્િન્વત કરાયા છે . એટલું જ નહીં રાજ્યમાં ા. ૩ર કરોડના
ખચેર્ ૧૧ રમતગમત સંકુલ બનાવાયા છે પુરવાર કરે છે કે રાજ્ય સરકારે રમતગમતને પણ પર્ોત્સાહન આપ્યુ ં છે .
આ અમદાવાદ ઝોનમાં સમાિવ ઠ અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને ખેડાની ૧૪૮૯
ટલી મિહલાઓને ા. ૬૯ લાખના એવોડર્ઈનામ અપાયા હતા. પૈકી ૧૮૭ મિહલાઓને માતા યશોદા એવોડર્, ૪ મિહલાઓને
માતા યશોદા ગૌરવ િનિધ, ૩૯ રમતવીર મિહલાઓને િશ યવ ૃિ , ૬૩૩ મિહલઓને પોટર્સ કોલરશીપ, ૩પ લાભાિથર્ઓને િવધવા
સહાય કીટ, પ લાભાથીર્ઓને ગેસકુ કરસાડી સહાયક કીટ, પ૯પ લાભાથીર્ઓને બાિલકા સમ ૃિ યોજના હેઠળ
એવોડર્િશ યવ ૃિ ઈનામો અપાયા હતા.
આઇ.સી.ડી.એસ. અને સખીમંડળની મિહલાઓ તથા િવધવા સહાયના લાભાથીર્ઓએ તેમના પર્િતભાવ આપ્યા હતા.
અમદાવાદના મેયર ી કાનાજી ઠાકોરે જણા યુ ં હતુ ં કે, મિહલાઓ સશક્ત હશે તો સમ ત સમાજ સશક્ત બનશે. મિહલાઓના
સવાર્ંગી િવકાસ માટે રાજ્ય સરકારે સંખ્યાબંધ યોજનાઓ અમલી બનાવી છે . અમદાવાદ મહાનગરપાિલકાએ પણ એ િદશામાં
નમ ૂનેદાર કામગીરી હાથ ધરી છે . તંદુર ત માતાબાળ અને તંદુર ત સમાજ િનમાર્ણની િદશામાં સૌએ સહયોગી બનવા તેમણે
અનુરોધ કય હતો.
આ પર્સંગે સાંસદ ડાર્. કીરીટ સોલંકી, ી નટુજી ઠાકોર, િવધાનસભાના દં ડક ી પર્દીપિસંહ જાડેજા, ધારાસભ્યો સવર્ ી કમલભાઇ
રાઠોડ, રાકેશભાઇ શાહ, પર્ાગજીભાઇ પટે લ, માયાબેન કોડનાની, નીતાબેન પટે લ, સો યલ વેલફેર બોડર્ના ચેરમેન, મિહલા
આયોગના ચેરમેન, ડેપ્યુટી મેયર ડાર્. ક પનાબેન, મહાનગરપાિલકાના હો ે દારો, મ્યુ. કિમશનર ી આઇ.પી. ગૌતમ, િજ લા
કલેકટર ી હાિરત શુક્લ, િજ લા િવકાસ અિધકારી ી રાહલ ગુા વગેરે ઉપિ થત ર ા હતા.
ુ