1. Good Morning
દીકરી દવો ભવ - પ ૂ. મોરારીબાપુ
ે
મારી દિ ટએ મા એ મમતાનીમિતર્ છે , િપતા વાત્સ યમિતર્ છે , પરત ુ
ૂ ૂ ં
ૃ
દીકરી એ દયાની મિતર્ છે . એ મમતા છોડીને પિતગહ ે જાય છે . એના
ૂ
વાત્સ યનુ ં થાન પણ બદલાત ું હોય છે , પરત ુ એનુ ં દયાપણું
ં
ં
અકબધ રહે છે . અને તે ખાસ કરીને િપતા તરફથી એની દયા, મારા
ુ ં ૂ ે
અનભવમા, ખબ જ િવશષ હોય છે .
ે
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના િવવક અને મા-બાપના
સ ં કારના બળે સહી લતી હોય છે , જીરવી લે છે , પરત ુ એના બાપને
ે ં
ં
કાઈ થાય એ એના માટે સદાય અસ હોય છે . કોઈ એને કહે કે
07/01/2010
2. Page 2 of 3
તારા િપતાની તિબયત બરાબર નથી. બસ, દીકરીની િ થિત દીકરી
જ જાણે.
મારી સમજ કાઈક એવી છે કે પતર્ એ િપતાનુ ં પ છે , પરત ુ પતર્ી એ
ં ુ ં ુ
તો િપતાનુ ં વ પ છે . પતર્એ બાપનો હાથ છે , પરત ુ દીકરી એ
ુ ં
બાપનુ ં હૈય ુ ં છે . અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો
હોય ત્યારે , એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે ,
પરત ુ વા તવમાં તો એ પોતાનુ ં હૈય ુ ં જ આપતો હોય છે . અને એટલે
ં
જ તો આપણા સમથર્ લોકકિવ ે
ી દાદભાઈએ ‘કાળજા કરો કટકો
મારો હાથથી ુ ૂ
ટી ગ્યો’ આવી અનભત વાત ગાઈ છે .
દીકરીને વળાવે ત્યારે બાપની ઉંમર હોય એના કરતાં થોડાં વરસ
વધી ગઈ હોય એવું અનભવાય અને લોકોને લાગે પણ, પરત ુ એ જ
ુ ં
ે
દીકરી સાસરથી બાપને મળવા આવે ત્યારે બાપ પાછો હોય એટલી
ઉંમરવાળો દખાય અને ગામડામા ં તો દોડી પડે, મારો બાપ
ે ં
આ યો….મારો દીકરો આ યો….
ં
એમાય દીકરીને ત્યાં બાળકમાં દીકરીનો જન્મ થાય ત્યારે બાપ
ુ ૃ
વધારે નાનો (નાના) થઈ જતો હોય છે . જવાન દીકરી વધ્ધ બાપની
મા બની જતી હોય છે . અને મા મ બાળકને આગર્હ કરીને જમાડે,
સાચવે વગરે ભાવ દીકરી બાપ તરફ વહાવતી હોય છે . એટલે
ે
ે
દીકરીવાળો બાપ ક્યારય નમાયો નથી હોતો.
ૂ ુ ું
ઘરથી દર હોવાનુ ં મારે ખબ બને છે . કટબીજનો મારા સાિનધ્યથી
ૂ ં
ૂ ે ં ૂ
દર હોય છે , પણ તનાથી લાગણીનાં બધનો વધુ મજબત થયાં છે .
મારી દિ ટએ એ અપવાદ પણ હોઈ શકે, કારણકે હુ ં શિરરથી બહાર
ફરતો હોઉં ં ે
, પણ મનથી તમના તરફ અને એ લોકો મારા તરફ
વધારે ર ાં છે . એથી અમારંુ મમતાનુ ં બધન વધુ મજબત થયુ ં છે .
ં ૂ
અને મારંુ રામકથાનુ ં ં
આ સતત અિભયાન છે , આ પરપરા છે ,
07/01/2010
3. Page 3 of 3
િમશન છે , તમા ં સમગર્ પિરવારનુ ં બહુ જ મોટું યોગદાન છે . નહીંતર
ે
મને બરાબર યાદ છે , મારી સૌથી નાની દીકરી શોભના, નાની હતી
ત્યારે વડોદરાની કથામા ં હુ ં જઈ ર ો હતો. મારો િનયમ છે કે હુ ં
કથામાં જાઉં ત્યારે બધાં બાળકોને મળીને જાઉં. વહલ ું નીકળવાનુ ં
ે
હોય તો તમને જગાડીને કહતો જાઉં કે હુ ં જાઉં
ે ે ં
. એક વખત
શોભનાએ મને પછલ ું ત્યારે મને આંસુ આવી ગયાં. પર્
ૂ ે ૂ
ખબ જ
ક ણાથી ભરલો હતો. એણે મને એમ જ પછય,ુ ં “આ બધી કથાઓ
ે ૂ
મોટાભાઈ તમારે જ કરવાની છે ?” શોભના મને મોટા ભાઈ કહે છે .
ત્યારે હુ ં સમજી શક્યો હતો કે એને મારંુ અહીંથી જવું ગમત ું નથી.
પણ મારા જીવનકાયમા ં શોભનાનો ખબ સહયોગ ર ો છે .
ર્ ૂ
ુ ુ
રામચિરત માનસમાં લખ્યું છે – “પતર્ી પિવતર્ િકયઉ કલ દોઉ"
ે
ુ ુ ુ
યાિન પતર્ બાપના એક જ કળને તારે છે , પરત ુ દીકરી બ ે કળને,
ં
ે ુ
એટલું જ નહીં, તર્ણય કળને તારતી હોય છે . ગગાજીના તર્ણ
ં
ે ં
મહત્વના િવશષ પાવન થાનો હિરધ્વાર, પર્યાગ અને ગગાસાગર.
ં ં
દીકરી પી ગગા માટે અથવા ગગા વી દીકરી માટે , મા હિરધ્વાર
ં
છે , બાપ પર્યાગ છે અને પિત ગગાસાગર છે . એ તર્ણયને ધન્ય અને
ે
પિવતર્ કરે છે આવું મારંુ દશન છે .
ર્
હા, દશ, કાળ અને યિકતને લીધે આમાં અપવાદો હોઈ શકે, પરત ુ
ે ં
મારી અંત:કરણની પર્વિૃ આવું કહે છે :
ુ ે
‘દીકરી (દિહતા) દવો ભવ.’
07/01/2010