Unlocking the Power of ChatGPT and AI in Testing - A Real-World Look, present...
ધીરુભાઈ અંબાણી
1. ધીરુભાઈ અબાણી
ધીરજલાલ િિરાચદ અબાણી (ઢાચો:Lang-sd)કે જમને ધીરુભાઈ (ઢાચો:Lang-sd)
ં ં ં
તરીકે પણ ઓળખવામાં આવે છે , તેઓ 28 િિસેમબર, 1932, -6 જુ લાઈ 2002, સઘષષ
ં
ું
કરીને આપબળે ધનવાન બનેલાભારતીય િતા કે જમણે મબઈમાં પોતાના િપતરાઈ
સાથે રીલાયનસ ઈનિસટીઝ(Reliance Industries)ની સથાપના કરી િતી. 1977 માં અબાણી
ુ
તેમની કંપની િરલાયનસને જિરમાં લઈ ગયા અને 2007 સધીમાં તેમના પિરવાર
ે
ુ ં ુ
(દીકરાઓ અિનલ અને મકેશની સયકત સપિિ 60 અબજ િોલર િતી, જને પગલે
ં
અબાણીઓ િવશના સૌથી વધુ ધનવાન પિરવારોમાં સથાન પામયા િતા.
Saruaat nu jivan
2. ધીરુભાઈ અબાણીનો જનમ 28 િિસેમબર 1932 ભારતના (િવે ગજરાત
ુ
રાજયના જૂનાગઢના) ચોરવાિ ખાતે િિરાચદ ગોરધન અબાણી અને જમનાબેનના
ં
ૂ
ઘરે [૧] અતયત સામાનય િસથિત ધરાવતા મોઢ વિણક પિરવારમાં થયો િતો. તેઓ સકલ
ં
ટીચરના બીજ સતાન િતા. [૨]16 વષષની ઉમરે તેઓ યેમનમાં આવેલા એિન ખાતે ગયા
ં
િતા.તેમણે 300 રિપયાના પગારથી એ.બીસ એનિ કું. (A. Besse & Co.)માં કામ કયુ .બે
વષષ બાદ એ.બીસ. એનિ કું.(A. Besse & Co.) શેલ(Shell) ઉતપાદનોની િિસટીબયટર
ુ
બની અને ધીરુભાઈને બઢતી સાથે કંપનીના એિનના બદર ખાતેના િિિલંગ સટેશનના
ં
સચાલનની જવાબદારી સોપવામાં આવી.
ં
ુ
કોિકલાબેન સાથે તેમના લગન થયા અને બે દીકરા મકેશ અને અિનલ તથા બે દીકરીઓ
િનતા કોઠારી અને િરના સલગાવકર થયા.
ં
Reliance Commercial Corporation
1962 માં ધીરુભાઈ ભારત પાછા આવયા અને રીલાયનસ(Reliance)ની શરઆત
કરી.રીલાયનસ(Reliance) પોિલયસટર યાનષની આયાત અને મસાલાની િનકાસ કરતી
િતી.
ચપકલાલ દામાણી, તેમના બીજ િપતરાઈ કે જઓ એિન, યમનમાં તેમની સાથે િતા, ની
ં
સાથે ભાગીદારીમાં કારોબાર શર કયો. રીલાયનસ કમિશિયલ કોપોરે શન(Reliance
Commercial Corporation)ની પથમ ઓિિસ મિિિદ બંદરની નરિસનાથ ગલી ખાતે શર કરવામાં
આવી. િે માં ઢાંચો:Convert/sqft. એક ટેિલફોન, એક ટેબલ અને તણ ખુરશી સાથેનો ઓરડો હતો.
શરઆતમાં કારોબારમાં મદદ કરવા તેમના પાસે બે સહાયક હતા. 1965 માં, ચંપકલાલ દામાણી અને
ધીરભાઈ અંબાણી વચચેની ભાગીદારીનો અંત આવયો અને ધીરભાઈએ પોતાની રીતે શરઆત કરી.
3. બંનેની પકૃિત અને કારોબારની કામગીરીમાં અલગ પદધિત હોવાનું માનવામાં આવે છે .શી દામાણી સાવધ
વેપારી હતા અને યાનનના માલ-સામાનના િનમાણમાં રોકાણ માટે અસંમત હતા, જયારે કે ધીરભાઈ
સાહસવૃિિ માટે જણીતા હતા અને તેઓ માનતા હતા કે ભિવષયમાં િકમતો વધશે અને તેથી નફો મેળવવા
માટે માલ-સામાનનું િનમાણ િરરી હતું. [૩] 1968 માં તેઓ દિિણ મુંબઈના અલટમાઉનટ રોડ ખાતેના
વૈભવી એપાટનમેનટમાં રહેવા ગયા. 1970 ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાિિત સંપિિ રિપયા 10
લાખ હતી.
એિશયા ટાઈમસ(Asia Times) અવતરણો[૪]: "તેમની લોકો સાથે કામ કરવાની આવડત દંતકથા
સમાન હતી. એક પૂવન સિચવે િણાવયું હતું : "તેઓ અતયંત સહાયકારી હતા. તેઓ 'મોકળા દરવાજ'ની
નીિતને અનુસરતા. કમનચારીઓ સરળતાથી તેમની કેિબનમાં િઈને પોતાની સમિયાઓની ચચાન કરી શકતા
હતા." કમનચારીઓ, શેરધારકો, પતકારો કે પછી સરકારી અિધકારીઓ િે વા િવિવધ વગો સાથે કામ કરવાની
ચેરમેનની પોતાની આગવી પદધિત હતી. અંબાણીએ અિધકારીઓને ખરીદીને પોતાને અનુકળ કાયદા
ૂ
બનાવડાવયા હોવાનો આરોપ તેમના પિતિપધીઓએ મૂકયો છે .
તેમના પારંિભક િદવસો અને ભારતની તતકાિલન તુમારશાહીની ગૂચવાડાભરી અને િડ પદધિતનો પોતાના
ં
લાભમાં ઉપયોગ કરવાની અંબાણીની કુનેહનો તેઓ સંદભન આપે છે . તેઓ ખોટ સહન કરીને પણ ઘણી વાર
મસાલાની િનકાસ કરતા અને રેયોનની આયાત માટે રેપલેિનશમેનટ(ફરીથી ભરવાનુ) લાઈસનસનો ઉપયોગ
ં
કરતા.બાદમાં જયારે ભારતમાં રેયોનનું ઉતપાદન શર થયું તયારે તેમણે રેયોનની િનકાસ શર કરી અને આ
િનકાસ પણ તેઓ ખોટ ભોગવીને િ કરતા અને નાયલોનની આયાત કરતા. િપધનકો કરતાં અંબાણી હંમેશા
એક ડગલુ આગળ રહેતા. આયાતી વિતુઓની ભારે માંગ રહેતી હોવાથી તેમનો નફો ભાગયે િ 300 ટકાથી
ઓછો રહેતો."
Reliance Textiles
4. ટેકસટાઈલના વયવસાયમાં ઉિળી તકો હોવાનું લાગતાં ધીરભાઈએ પોતાની પથમ ટેકસટાઈલ િમલ
1977 ના વષનમાં અમદાવાદના નરોડા િવિતારમાં શર કરી.પોિલયિટર ફાઈબર યાનનના ઉપયોગથી
ટેકસટાઈલનું ઉતપાદન થતુ હતું.[૫]Indian Legends, Dhirubhai Ambani.
[૬]2006).ધીરભાઈએ "િવમલ"' (Vimal) બાનડ શર કરી. પોતાના મોટાભાઈ રમિણકભાઈ
અંબાણીના દીકરા િવમલ અંબાણીના નામ પરથી તેમણે આ નામ રાખયુ હતુ. ભારતના અંતિરયાળ
ં
ગામડાઓમાં સઘન માકેિટગના કારણે "િવમલ"(Vimal) નામ ઘરે-ઘરે જણીતુ નામ બનયું. ફેનચાઈઝી
રીટેઈલ આઉટલેટસ શર કરવામાં આવયા અને તેઓ "ઓનલી િવમલ" ("only Vimal") બાનડના કાપડ
વેચતા. 1975 ના વષનમાંિવશવ બેનકની (World Bank) ટેકિનકલ ટીમે િવમલના ઉતપાદન એકમની
મુલાકાત લીધી હતી. તે સમયે આ એકમને "િવકિસત દેશના ધોરણો મુિબ પણ શેષ" હોવાનું પમાણપત
અપાયુ હતું.
Prarmbhik Jaher Bharnu ( IEPO )
ભારતમાં ઈિકવિટ કલટ(શેરમાં રોકાણના પવાહ)ની શરઆતનું શેય ધીરભાઈ અંબાણીને આપવામાં આવે છે .
1977 માં દેશના િવિવધ ભાગોમાંથી 58,000 થી વધુ રોકાણકારોએ
રીલાયનસનો(Reliance) આઈપીઓ ભયો હતો. ગામીણ ગુિરાતના નાના રોકાણકારોને એવું
સમજવવામાં ધીરભાઈ સફળ રહા હતા કે કંપનીના શેરધારક બનવાથી તેમને લાભ થશે.
રીલાયનસ ઈનડિટીઝ(Reliance Industries) ખાનગીિેતની પથમ એવી કંપની હતી કે િે ની વાિષક
સાધારણ સભાઓ િટેિડયમોમાં યોજતી હોય. 1986 માં, રીલાયનસ ઈનડિટીઝ(Reliance
Industries)ની વાિષક સાધારણ સભા મુંબઈના કોસ મેદાનમાં યોજઈ હતી અને રીલાયનસ પિરવારના
35,000 શેરધારકો અને રીલાયનસ કુટુંબે તેમાં ભાગ લીધો હતો.
5. પથમ વખત રોકાણ કરી રહેલા રીટેલ રોકાણકારોને રીલાયનસમાં રોકાણ કરવા માટે સંમત કરવામાં ધીરભાઈ
સફળ રહા હતા.
1980 ના દસકાની શરઆતમાં અંબાણી પિરવારની અંદાિિત ચોખખી સંપિિ એક અબિ રિપયા િે ટલી
હતી.
Serbajar par Dhiruvhai nu varchsav
અંશતઃ કનવિટબલ િડબેનચરની સામે 1982 માં રીલાયનસ ઈનડિટીઝ ((Reliance Industries)
રાઈટસ ઈશયૂ લઈને આવી. [૯] શેરની િકમતમાં સહેિ પણ ઘટાડો ના થાય તે માટે કંપનીએ શકય તમામ
પયાસ હાથ ધયાન હોવાની અટકળો ચાલી હતી. આ તકનો લાભ લેવાની ગણતરીએ કલકિાના શેરદલાલોની
બેર કાટેલે રીલાયનસના શેરના શોટન સેલની શરઆત કરી. િે ના િવાબમાં "રીલાયનસના િમતો" તરીકે
ઓળખાતા શેરદલાલોએ બોમબે િટોક એકસચેનિ(Bombay Stock Exchange) ખાતે રીલાયનસ
ઈનડિટીઝના (Reliance Industries) શોટન સેલના શેર ખરીદવા માંડયા.
બેર કાટેલવાળાઓ માનતા હતા કે સોદા પૂરા કરવા માટે બુલસ પાસે ઓછી રોકડ હશે અને તેઓ બોમબે િટોક
એકસચેનિની(Bombay Stock Exchange) "બદલા" વેપાર પદધિત હેઠળ સેટલમેનટ કરશે. બુલસે
ખરીદી ચાલુ રાખી અને સેટલમેનટના િદવસ સુધી પિતશેર 152 રિપયાની સપાટી જળવી
રાખી. સેટલમેનટના િદવસે બુલસે શેરની િફિઝકલ ડીિલવરી માગી તયારે બેર કાટેલ ભીસમાં
મૂકાઈ. રીલાયનસના શેર ખરીદનાર શેરદલાલોને સોદો પૂરો કરવા માટે િરરી રોકડમાંથી મોટાભાગની રકમ
બીજ કોઈએ નિહ પરંતુ ધીરભાઈ અંબાણીએ આપી હતી. સેટલમેનટ નિહ થવાના િકિસામાં
બુલસે "અનબદલા" (દંડની રકમ) તરીકે શેરદીઠ રિપયા 35 ની માગણી કરી. િે ના લીધે માગ વધી અને
ગણતરીની િમિનટોમાં િ રીલાયનસના શેર 180 રિપયા ઉપર પહોચી ગયા. સેટલમેનટના કારણે બજરમાં
6. િબરિિત ઉછાળો આપવયો અને ધીરભાઈ અંબાણી શેરબજરના બેતાિ બાદશાહ તરીકે િથાિપત
થયા. રીલાયનસ સાથેની રમત કેટલી ભારે પડી શકે છે તે અંગે તેમણે િવરોધીઓને સમજવી દીધુ.
ં
આ િિથિતનો ઉકેલ શોધવા માટે બોમબે િટોક એકસચેનિ (Bombay Stock Exchange) તણ
કારોબારી િદવસ માટે બંધ રાખવામાં આવયુ.બોમબે િટોક એકસચેનિ (Bombay Stock Exchange)
ં
(BSE)ના સિાિધશોએ આ મામલે મધયિથી કરી અને "અનબદલા" દર ઘટાડીને ર. ૨ સુધી લઈ આવયા
અને સાથે એવી શરત રાખી કે બેર કાટેલવાળાઓએ આગામી કેટલાક િદવસોમાં શેરની ડીિલવરી આપવી
પડશે. બેર કાટેલે ઊચી િકમતોના િતરે બજરમાંથી રીલાયનસના શેર ખરીદા અને એવું પણ જણવા મળયું કે
ધીરભાઈ અંબાણીએ પોતે િ બેર કાટેલને શેર પૂરા પાડયા હતા અને બેર કાટેલના આ સાહસમાંથી તેમણે
તગડો નફો મેળવયો હતો.
આ ઘટના પછી િવરોધીઓ અને પેસ દવારા ઘણા સવાલ ઉઠાવવામાં આવયા. ઘણા લોકોને એ નહોતું
સમજતું કે થોડા વષો પહેલા યાનનના વેપારી તરીકે ઓળખાતી વયિકત પાસે કટોકટીના સમયે આટલી મોટી
રકમનું ભંડોળ મેળવવામાં સફળ કઈ રીતે રહી. તે સમયના નાણાપધાન પણવ મુખરજએ સંસદમાં આ
પશનનો િવાબ આપયો હતો. તેમણે ગૃહને માિહિત આપી હતી કે એક િબન-િનવાસી ભારતીયએ ર. 22
કરોડ િે ટલું રોકાણ િરલાયનસમાં 1982-83 દરિમયાન કયુુ હતું. કોકોડાઈલ, લોટા અને િફઆિકો િે વી
ઘણી કંપનીઓના માધયમથી આ રોકાણ કરવામાં આવયું હતું. આ કંપનીઓ મુખયતવે ઈિલે ઓફ મેનમાં
નોધાયેલી હતી. રસપદ વાત એ હતી કે આ કંપનીઓના પમોટર અથવા માિલકની અટક
એકસરખી શાહહતી. આ ઘટનામાં રીઝવન બેનક ઓફ ઈિનડયા(Reserve Bank of India) દવારા
થયેલી તપાસમાં રીલાયનસ અથવા તેના પમોટરની કોઈ ગેરરીિત કે અનૈિતક વયવહારો બહાર આવયા નિહ.
vaividhyakaran
સમય વીતતા ધીરભાઈ પોતાના કારોબારમાં વૈિવધયકરણ લાવયા અને પેટોકેિમકલસમાં િનપુણતા હાસલ
કરવાની સાથે ટેિલકમયુિનકેશનસ, ઈનફમેશન
ટેકનોલોજ, એનજ, પાવર, રીટેલ, ટેકસટાઈલ, ઈનફાિટકચર સેવાઓમાં, મૂડી બજરો,
7. અને લોિિિિટકસ િેતે પણ કારોબરનો િવિતાર કયો.બીબીસી(BBC)[૧૩]માં કંપનીનું સમગતયા વણનન
આ મુિબનું હતું- "12 અબિ ડોલરના અંદાિિત ટનનઓવર સાથે 85,000 નું મિબૂત શમબળ ધરાવનાર
ઉદોગ સામાજય".
Tika ( problem )
અનૈિતક રીતે કામ કરવાના અને પોતાની િરિરયાત મુિબ સરકારી નીિતઓને મરોડવાના આરોપ તેમના પર
લાગતા રહા છે અને ચૂંટણીમાં સરકારની રચના માટે તેઓ િકગ-મેકર તરીકે ઓળખાતા હતા. [૧૪]
(Remembering the Prince of Polyester). મોટા ભાગના સમૂહ માધયમો ઉદોગ-
રાિકારણની સાંઠગાઠ િવશે બોલતા હોવા છતાં, સમગ દેશમાં છવાયેલી સમૂહ માધયમોની આંધી વચચે
અંબાણી પિરવારે વધારે સલામતી અનુભવી હતી.
Nasli vadiya sathe gharsan
બોમબે ડાઈગ(Bombay Dyeing)ના નિલી વાિડયા એક સમયે ધીરભાઈ અંબાણી અને રીલાયનસ
ઈનડિટીઝ (Reliance Industries)ના સૌથી મોટા હિરફ હતા. નિલી વાિડયા અને ધીરભાઈ અંબાણી
બંને રાિકીય વતુનળોમાં પોતાના પભાવ માટે તથા મુકત-અથનતંત પહેલાના સમયમાં અઘરામાં અઘરા
લાઈસનસ મેળવવાની િમતા માટે જણીતા હતા.
1977 - 1979 દરિમયાન િનતા પાટીના શાસનમાં નિલી વાિડયાએ 60,000 ટનની વાિષક િમતા
ધરાવતા ડાઈ-િમથાઈલ ટેિરફથેલેટ(ડીએમટી) પલાનટની મંિૂરી મેળવી હતી. ઈરાદાપતને લાઈસનસની
મંિૂરી મળે તે પહેલા તેમના માગનમાં અનેક અડચણો આવી હતી. આખરે 1981 માં નિલી વાિડયાને પલાનટ
8. માટે લાઈસનસ આપવામાં આવયુ.આ ઘટનાએ બે પિો વચચે ઉતપેરકનું કામ કયુુ અને િપધાનએ વરવા વળાંકો
ં
લીધા.
Indian express na lekh
ઢાંચો:Unreferenced એક તબકકે રામનાથ ગોએનકા ધીરભાઈ અંબાણીના િમત હતા. રામનાથ ગોએનકા
નિલી વાિડયાની નજક હોવાનું પણ કહેવાતુ હતું. બંને પિોનો ઝઘડો દૂર કરવા અને સમાધાન માટે રામનાથ
ગોએનકાએ અનેક વખત પયાસો કયાન હતા.ગોએનકા અને અંબાણી વચચેની શતુતાનું મુખય કારણ કારોબારમાં
ભષાચારની અંબાણીની પદધિત અને ગેરકાયેદસર પગલા હતા, િે ના લીધે ગોએનકા કંપનીમાં પોતાનો ઉિચત
િહિસો મેળવી શકયા નહોતા. બાદમાં રામનાથ ગોએનકાએ નિલી વાિડયાને ટેકો આપવાનું પસંદ કયુુ.
રામનાથ ગોએનકાએ એક તબકકે એવું કહું હોવાનું મનાય છે કે "નિલી વાિડયા ઈિગલશમેન છે . તેઓ
અંબાણીનો સામનો નિહ કરી શકે. હુ ં એક વાિણયો છુ ં . તેને કઈ રીતે પૂરો કરવો તે હુ ં જણં છુ ં " ....
િદવસો વીતવાની સાથે તેમના દવારા પકાિશત થતા બોડિશટ દૈિનક ધ ઈિનડયન એકસપેસે (The Indian
Express) રીલાયનસ ઈનડિટીઝ (Reliance Industries)ની િવરદધમાં શેણીબદધ લેખો છાપયા અને
તેમાં દાવો કરવામાં આવયો કે નફો વધારવા માટે ધીરભાઈ અનયાયી પદધિતઓનો ઉપયોગ કરે છે . આ કેસની
તપાસ માટે રામનાથ ગોએનકાએ ઈિનડયન એકસપેસ (Indian Express) ખાતેના પોતાના
કમનચારીઓનો ઉપયોગ કરવાના બદલે િવશવાસુ િમત અને સલાહકાર, ચાટનડ એકાઉનટનટ એસ. ગુરમૂિતને
આ કામગીરી સોપી. એસ. ગુરમૂિત ઉપરાંત ઈિનડયન એકસપેસ (Indian Express)ના કમનચારી નિહ
એવા પતકાર માણેક દાવરે લેખો આપવાનું શર કયુ.અંબાણીના િવરોધી એવા ઉદોગપિત િમનાદાસ મૂરાનજ
ુ
પણ આ અિભયાનમાં સામેલ હતા.
સમાિના િવવધ વગો દવારા અંબાણી અને ગોએનકા બંનેની પુષકળ ટીકાઓ થઈ અને ઢગલો વખાણ પણ
થયા.પોતાની અંગત દુશમનાવટ માટે રાષીય દૈિનકનો ઉપયોગ કરતા હોવાથી ગોએનકાની ટીકા થઈ. ટીકાકારો
9. માનતા હતા કે દેશમાં એવા ઘણા ઉદોગપિતઓ હતા કે િે ઓ ખોટી અને અનૈિતક પદધિતઓનો ઉપયોગ
કરતા હોય, પરંતુ ગોએનકા બીજ કોઈને િનશાન બનાવવાના બદલે માત અંબાણીની િ ટીકા કરતા હતા.
પોતાના િનયિમત કમનચારીઓની કોઈ મદદ વગર આ લેખો ચલાવવાની િમતા બદલ ટીકાકારો ગોએનકાની
પશંસા પણ કરતા હતા. દરિમયાનમાં ધીરભાઈ અંબાણીનું નામ વધારે જણીતું બનયું અને તેમના પશંસકો
પણ વધયા હતા. િનતાનો એક વગન વયાપારી સૂઝ અને વહીવટી માળખાને પોતાની ઈચછા મુિબ વળાંક
આપવાની િમતા માટે ધીરબાઈ અંબાણીની પશંસા કરવા માંડયો.
ધીરભાઈ અંબાણીને હદય રોગના હુ મલા બાદ િ આ સંઘષનનો અંત આવયો. ધીરભાઈ અંબાણી સાન
િડએગોમાં સારવાર લઈ રહા હતા તયારે તેમના દીકરાઓ મુકેશ અંબાણી અને અિનલ અંબાણીએ કારોબાર
સંભાળયો હતો.ઈિનડયન એકસપેસે (The Indian Express) રીલાયનસ સામે આિેપો કરવાનું બંધ કરી
રીલાયનસ ઈનડિટીઝ(Reliance Industries)ને યોગય દંડ નિહ કરવા માટે સરકાર પતયિ રીતે િવાબદાર
હોવાનો આરોપ મુકયો હતો.વાિડયા-ગોએનકા અને અંબાણી વચચેની લડાઈએ નવી િદશા લીધી અને તે રાષીય
સમિયા બની.ગુરમૂિત અને અનય પતકાર મુલગાંવકરે રાષપિત ગયાની ઝૈલ િસઘ સાથે મળીને ટુકડી બનાવી
અને તેમના તરફથી વડાપધાનને ધમકી આપતો પત લખયો. રાજવ ગાંધીને પત મોકલતા પહેલા ઝૈલ િસઘે
તેમાં ફેરફાર કયાન હોવાની માિહિતથી અજણ ઈિનડયન એકસપેસે (The Indian Express) ચટપટી
ખબર તરીકે રાષપિતના પતનો ડાફટ પસાિરત કયો.આ તબકકે અંબાણી યુદધ જતી ગયા.હવે પછીની લડાઈ
વડાપધાન રાજવ ગાંધી અને રામનાથ ગોએનકા વચચેનો સીધો િં ગ હોવાના કારણે અંબાણી ચૂપચાપ આ
િવવાદમાંથી ખસી ગયા.તયાર બાદ સરકારે િદલહીના સુદર નગર ખાતેના એકસપેસના અિતિથ ગૃહમાં દરોડો
ં
પાડયો અને મુલગાંવકરના હિતાિરોમાં સુધારા સાથેનો મૂળ ડાફટ શોધયો. પિતિકયાના ભાગરપે 1988-89
સુધીમાં રાજવની સરકારે ઈિનડયન એકિપેસ (Indian Express) સામે સંખયાબંધ આરોપો મૂકયા.આમ
છતાં ગોએનકા મહાપુરષ તરીકેને પોતાની છિબ જળવી શકયા, કારણ કે ઘણા લોકો એવું સમિતા હતા કે
ગોએનકા કટોકટીના સમયના હીરો િે વી ભૂિમકા ભિવતા હતા .
10. Dhirubhai ane V . P . shingh
રાજવ ગાંધી બાદ ભારતના વડાપધાનપદે આવેલ િવશવનાથ પતાપ િસઘ સાથે ધીરભાઈને સૌહાદનભયાન
સંબંધો નિહ હોવાની વાત િવશાળ ફલક પર જણીતી હતી. મે 1985 માં વી.પી. િસઘે અચાનક િ ઓપન
િનરલ લાઈસનસ શેણીમાંથી શુદધ કરાયેલ ટેરેફથેિલક એિસડની આયાતને દૂર કરી.પોિલઅિટર િફલામેનટ
યાનનના ઉતપાદન માટે કાચા માલ તરીકે તે અતયંત મહતવનું હતું. િે ના લીધે રીલાયનસ માટે પોતાની કામગીરી
ચાલુ રાખવાનું અતયંત મુશકેલ બનયુ. સરકાર દવારા જહેરનામુ બહાર પાડીને પીટીએની આયાતની શેણી
ં
બદલવામાં આવી તો િવિવધ નાણાકીય સંિથાઓ પાસેથી કેિડટના પતો મેળવીને સમગ વષનની િરિરયાત
િે ટલું પીટીએ મેળવવા માટે રીલાયનસ સફળ રહું હતું. 1990 માં લાઈફ ઈનશયોરનસ કોપોરેશન ઓફ
ઈિનડયા (Life Insurance Corporation of India) અને િનરલ ઈનશયોરનસ
કોપોરેશન(General Insurance Corporation) િે વી સરકાર હિતકની નાણાસંિથાઓએ લાસનન
એનડ ટુબો(Larsen & Toubro) પર વહીવટી અંકુશ મેળવવાના રીલાયનસના પયતનોને અવરોધયા હતા.
પરાિયની આશંકાએ અંબાણીઓએ કંપનીના બોડનમાંથી રાજનામુ આપયું. ધીરભાઈ કે િે ઓ એિપલ 1989
માં એલએનડટીના ચેરમેન બનયા હતા, તેમણે િટેટ બેનક ઓફ ઈિનડયા(State Bank of India)ના પૂવન
ચેરમેન ડી. એન. ઘોષ માટે માગન કરવા હોદા પરથી િવદાય લીધી. એવું પણ માનવામાં આવે છે કે ધીરભાઈ
અંબાણીની કરચોરી પકડવાના કારણે વી. પી. િસઘને સંરિણ મંતી તરીકે ખસેડવામાં આવયા હતા.
Avsan
િચત:Dhirubhai-Final Journey.jpg
અંિતમ યાતા: ધીરભાઈ અંબાણીની અંિતમયાતામાં હજરો લોકો િોડાયા હતા. િહનદુ પરંપરા મુિબ
િપતાના શરીરને ઊચકીને િતા મુકેશ અંબાણી અને અિનલ અંબાણી િોઈ શકાય છે .
11. મોટા હદય રોગના હુ મલાના કારણે 24 િૂ ન 2002 ના રોિ ધીરભાઈ અંબાણીને મુંબઈ ખાતેની બીચ કેનડી
હોિિપટલમાં ખસેડવામાં આવયા. આ તેમનો બીિો હુ મલો હતો, પથમ હુ મલો ફેબુઆરી 1986 માં આવયો
હતો અને તેમના િમણા હાથે લકવો થયો હતો.એક અઠવાિડયા કરતાં વધારે સમય સુધી તેઓ બેભાન
અવિથામાં રહા. તબીબોની ટૂકડી તેમનું જવન બચાવવામાં િનષફળ રહી.તેઓ 6 િુ લાઈ, 2002,ના રોિ
રાતે 11:50 ની આસપાસ મૃતયુ પામયા. (ભારતીય પમાણ સમય).
તેમની અંિતમ સંિકાર િવિધમા માત ઉદોગપિતઓ, નેતાઓ અને સુપિસદધ માણસો િ નિહ, પરંતુ
હજરોની સંખયામાં સામાનય લોકો પણ ઉપિિથત રહા હતા. િહનદુ પરંપરા અનુસાર તેમના મોટા દીકરા મુકેશ
અંબાણીએ અંિતમ સંિકાર કયાન હતા. મુંબઈ ખાતેના ચંદનવાડી િમશાનગૃહ ખાતે 7 િુ લાઈ, 2002 ના
રોિ સાંિે 4:30 કલાકે (ભારતીય પમાણ સમય) તેમને અિગનદાહ અપાયો હતો.
તેઓ પતની કોિકલાબેન અંબાણી, બે દીકરાઓ મુકેશ અંબાણી અને અિનલ અંબાણી અને બે દીકરીઓ નીના
કોઠારી તથા દીિપત સલગાંવકરને િવલાપ કરતા મૂકી ગયા.
ધીરભાઈ અંબાણીએ બોમબેના મૂળજ-િે ઠા ટેકસટાઈલ માકેટમાંથી નાના વેપારી તરીકે પોતાની લાંબી યાતા
શર કરી હતી. મહાન ઉદોગપિત તરીકે તેમને માન આપવા માટે મુબઈ ટેકસટાઈલ મચનનટસે 8
ં
િુ લાઈ, 2002 ના રોિ બજર બંધ રાખવાનો િનણય લીધો.ધીરભાઈના અવસાન સમયે રીલાયનસ િૂ થનું
કુલ ટનન ઓવર ર. 75,000 કરોડ અથવા 15 અબિ અમેિરકી ડોલર હતું. 1976-77 માં રીલાયનસ િૂ થ
પાસે ર. ૭૦ કરોડનું વાિષક ટનનઓવર હતું અને અતે ઉલલેખનીય છે કે ધીરભાઈએ માત રિપયા ૧૫,૦૦૦
(૩૫૦ અમેિરકી ડોલર)થી પોતાનો કારોબાર શર કયો હતો.
ઢાંચો:Quotation
ઢાંચો:Quotation
12. Dhirubhai pachi Relience
નવેમબર 2004 માં, મુકેશ અંબાણીએ એક મુલાકાતમાં િવીકાયુુ હતું કે ’માિલકીના મુદ‘ તેમને ભાઈ અિનલ
ે
અંબાણી સાથે મતભેદો હતા. તેમણે એવું પણ િણાવયું હતું કે આ મતભેદો ’’અંગત િેતમાં છે .‘‘આના કારણે
કંપનીની કામગીરી પર કોઈ િવપિરત અસર નિહ પડે તેવું તેઓ માનતા હતા અને તેમણે િણાવયું હતું કે
રીલાયનસ એ સૌથી વધારે કુશળતાપૂવક સંચાિલત કંપની છે . ભારતીય અથનતંત માટે રીલાયનસ ઈનડિટીઝનું
ન
મહતવ િોતાં આ મુદો ભારતના સમૂહમાધયમોમાં છવાઈ ગયો હતો.
આઈસીઆઈસીઆઈ બેનક(ICICI Bank)ના મેનેિિગ િડરેકટર કુદાપુર વામન કામથ, અંબાણી પિરવારના
ં
નજકના િમત હતા અને આ [૧૬] તરીકે સમૂહમાધયમોમાં િોવા મળયા. આ મુદો ઉકેલવા માટે ભાઈઓએ
માતા કોિકલાબેન અંબાણીને તમામ સિાઓ આપી હતી. 18 િૂ ન, 2005 ના રોિ કોિકલાબેન અંબાણીએ
એક અખબારી યાદી દવારા સમાધાનની જહેરાત કરી.
ઢાંચો:Quotation
રીલાયનસ સામાજયને ભાઈઓ વચચે વહેચવામાં આવયું અને મુકેશ અંબાણીને આરઆઈલ(RIL) અને
આઈપીસીએલ (IPCL) મળી, જયારે કે નાના ભાઈ અિનલ અંબાણી રીલાયનસ કેિપટલ(Reliance
Capital), રીલાયનસ એનજ(Reliance Energy) અને રીલાયનસ ઈનફોકોમ(Reliance
Infocomm)ના વડા બનયા. મુકેશ અંબાણીના વડપણ હેઠળનું િૂ થ રીલાયનસ ઈનડિટીઝ
િલિમટેડ(Reliance Industries Limited) તરીકે તથા અિનલ અંબાણીના િૂ થને અિનલ ધીરભાઈ
અંબાણી ગૂપ(એડીએજ)(Anil Dhirubhai Ambani Group (ADAG)) તરીકે ઓળખવામાં આવે
છે .
13. Film - chalchitr
ધીરભાઈ અંબાણીના જવન પરથી પેરણા લઈને બનાવવામાં આવી હોવાનું મનાતી િફલમ 12 જનયુઆરી,
2007 ના રોિ પદિશત થઈ હતી. ભારતના ઉદોગિગતમાં પોતાનું િથાન િમાવવા માટે સંઘષન કરતાં
વયિકતની અને તેના શિકત ગૂપ નામના કાલપિનક ઔદોિગક િૂ થની કથા વણનવતી િહનદી િફલમ ગુર (2007
િફલમ)નું િદગદશનનમિણ રતનમે કયુુ હતું અને િસનેમાટોગાફી રાજવ મેનનની હતી તથા સંગીત એ.આર.
રહેમાનનું હતું. િફલમના મુખય કલાકારોઅિભષેક બચચન, િમથુન ચકવતી, ઐશવયાન રાય, માધવન અને િવદા
બાલન છે . િફલમમાં ધીરભાઈ અંબાણી પર આધાિરત હોવાનું મનાતું ગુર કાંત દેસાઈનું પાત અિભષેક
બચચન ભિવે છે િમથુન ચકવતી માિણકદાની ભૂિમકા ભિવે છે , િે વાિતિવક જવનમાં રામનાથ
ગોએનકા સાથે અતયંત સામયતા ધરાવે છે અને ભારતના સૌથી ખરાબ કોપોરેટ યુદધમાં રીલાયનસ િૂ થ પર
પહારો કરીને 20 વષન પહેલા રાષીય ખયાિત મેળવનાર એસ. ગુરમૂથીનું પાત માધવન ભિવે છે . ગુર કાંત
દેસાઈના પાતની મદદથી િફલમમાં ધીરભાઈ અંબાણીની શિકતઓનું પણ િનરપણ કરવામાં આવયું છે .
અિભષેકને અપાયેલું નામ "ગુરભાઈ" પણ "ધીરભાઈ"ના મૂળ નામ સાથે સમાનતા ધરાવે છે .
Puskar ane sanman
નવેમબર 2000- 'મેન ઓફ સેનચયુરી', ભારતના કેિમકલ ઉદોગના િવકાસમાં િવશેષ પદાન માટે કેમટેક
ફાઉનડેશન અને કેિમકલ એિનિિનયિરગ વલડન દવારા તેમને આ સનમાન અપાયુ હતુ.
ં
2000, 1998 અને 1996 માં – 'પાવર 50 - એિશયાના સૌથી વધુ શિકતશાળી વયિકતઓની
યાદીમાં સમાવેશ, એિશયાવીક(Asiaweek) મેગેિઝન દવારા .
14. િૂ ન 1998 - ડીનસ મેડલ' , નેતતવનું અનોખું ઉદાહરણ આપવા બદલ ' ધી વહોટનન િકૂલ, યુિનવિસટી
ૃ
ઓફ પેિનિલિવિનયા(The Wharton School, University of Pennsylvania). સૌ પથમ
વહોટનન િકૂલનું ડીન મેડલ પાપત કરનાર ભારતીયનું ગૌરવ ધીરભાઈને મળે છે [૧૭]
ઓગિટ 2001 – ધી ઈકોનોિમક ટાઈમસ(The Economic Times) એવોડન, કોપોરેટ શેષતા
માટે' લાઈફ ટાઈમ એિચવમેનટ માટે. '
' ધીરભાઈ અંબાણી મેન ઓફ 20 એથ સેનચયુરી, ફેડરેશન ઓફ ઈિનડયન ચેમબસન ઓફ કોમસન એનડ
ઈનડિટી(Federation of Indian Chambers of Commerce and Industry)
' (FICCI) દવારા જહેર થયા.
ટાઈમસ ઓફ ઈિનડયા (Times of India) દવારા 2000 માં હાથ ધરાયેલા સવેિણમાં "ગેટેિટ
કીએટર ઓફ વેલથ ઈન ધી સેનચયુરીસ" જહેર થયા. તેઓ ભારતના સાચા પુત છે .'
SsSdDAWD
Janita Avtaro
ધીરભાઈને શરઆતથી ભારે આદરપૂવનક િોવામાં આવે છે .પેટો-કેિમકલના વયવસાય િેતે તેમની સફળતા
અને સંઘષન કરીને સામાનય માણસમાંથી ધનવાન બનવાની િસિદધએ ભારતના લોકોના મનમાં તેમને
અનુસરણીય વયિકતનું િથાન અપાવયુ.વયાપારી નેતા હોવાના કારણે તેઓ એક પેરક પણ હતા. તેમણે બહુ
ં
ઓછા જહેર વકતવયો આપયા છે , પરંતુ તેમાં રહેલા મૂલયોના કારણે તે વકતવયો આિે પણ યાદ કરાય છે ."
30 લાખ રોકાણકારોની શિકત સાથે આરઆઈએલ (RIL) "િવશવની સૌથી મોટી કંપની"નો િખતાબ
મેળવશે""મને "ના" શબદ સંભળાતો નથી"."" રીલાયનસ માટે િવકાસના કોઈ સીમાડા નથી. હુ ં મારા
સપના બદલતો રહુ ં છુ ં . તમે સપના િોશો, તયારે િ તેને સાકાર કરી શકશો."" મોટું િવચારો, ઝડપી િવચારો
અને આગળનું િવચારો. િવચારો કોઈની જગીર નથી"
15. "આપણા સપના વધારે મોટા િ હોવા િોઈએ. આપણી મહતવાકાંિા ઊચી હોવી િોઈએ. આપણી
પિતબદધતા વધારે ઊડી િોઈએ. અને આપણા પયતન વધારે મહાન િોઈએ. રીલાયનસ અને ભારત
માટેનું આ મારં સપનું છે ."
"નફો મેળવવા માટે તમારે કોઈના આમંતણની િરર નથી."
"િો તમે દઢ િનશચયશિકત અને યથાથન પયતન સાથે કામ કરશો તો સફળતા સામેથી મળશે."
"મુશકેલીઓ નડે તો પણ તમારા ધયેયને છોડશો નિહ, અને િવપિરત સંિોગોને તકમાં પિરવિતત કરો."
"યુવાનોને ઉિચત વાતાવરણ આપો. તેમને પેરણા આપો. તેમને િરરી મદદ કરો. દરેક પાસે શિકતનો
અખૂટ ભંડાર છે . તેઓ પિરણામ આપશે."
"મારા ભૂતકાળ, વતનમાન અને ભિવષય વચચે એક સામયતા છે અને તે છે ઃ સંબંધો અને િવશવાસ. આ
આપણા િવકાસનો પાયો છે "'
"અમે લોકો પર િવશવાસ મૂકીએ છીએ." '
"સમયમયાનદાનું પાલન કરવું તેના કરતાં સમયમયાનદા કરતાં પહેલા કામ પાર પાડવાની હુ ં અપેિા રાખુ
છુ ં ."
''
"કયારેય િનરાશ થશો નિહ, િહમત મારં હિથયાર છે ." ''
"આપણે શાસકો બદલી શકતા નથી, પરંતુ તેમની આપણા પર શાસન કરવાની પદધિત િરર બદલી
શકીએ છીએ." '
"ધીરભાઈ એક િદવસ િતા રહેશે. પરંતુ રીલાયનસના કમનચારીઓ અને શેરધારકો તેને આગળ
વધારશે.રીલાયનસ હવે એક િવચારધારા છે કે િે માં અંબાણીઓ હોય કે ના હોય તેનું બહુ મહતવ નથી."
16. Granthisuchi
યોગેશ છાબિરયા. ઈનવેિટ ધ હેપીઓનેર™ વે (Invest The Happionaire™ Way)
(સીએનબીસી (CNBC), 2008).
Binsatthavar jivan charitr
ઘણાં વષો સુધી ફાર ઈિટનન ઈકોનોિમક રીવયુ ના દીલહી બયુરોના વડા રહેલા હેિમશ મેકડોનાલડે 1998 માં
અંબાણીનું િબનસિાવાર જવનચિરત પકાિશત કયુુ હતું, િે માં તેમની િસિદધઓ અને તુિટઓ બંનેની નોધ
કરવામાં આવી હતી, પરંતુ આ પુિતક ભારતમાં પકાિશત કરવામાં આવે તો કાયદેસરની કાયનવાહીની
અંબાણીઓએ ધમકી આપી હતી.[૧૮]
Sandarbh ane Note
1. ↑ ઈિમપનટસ ઓફ ડેિમ-ગોડ, ધીરભાઈ અંબાણી, િબના ઉદેશી દવારા
2. ↑ http://www.iloveindia.com/indian-heroes/dhirubhai-ambani.html
3. ↑ ધી ટુ ફેસીસ ઓફ ધીરભાઈ અંબાણી(The two faces of Dhirubhai Ambani),
પાણિોય ગુહા ઠકુરાતા દવારા.
4. ↑ http://www.atimes.com/atimes/south_asia/DG09Df01.html
5. ↑ ઈિનડયન લીિનડસ, ધીરભાઈ અંબાણી
6. ↑ એસેિડ ઓકટોબર, 28.
17. 7. ↑ રીલાયનસ કમયુિનકેશનસ િલ.(Reliance Communications Ltd.) પર ધીરભાઈ
અંબાણીનું સંિિપત જવનચિરત
8. ↑ PDF File)
9. ↑ ધી ટુ ફેસીસ ઓફ ધીરભાઈ અંબાણી (The two faces of Dhirubhai Ambani)
પાણિોય ગુહા ઠકુતાન દવારા
10. ↑ ધી ગેટ ઈિનડયન િકેમ, િટોરી ઓફ િમિસગ ર.
11. ↑ 4000 કરોડ (The Great Indian Scam, Story of Missing Rs.4000
Crore) એસ.કે. બરઆ અને િે .એસ. વમાન દવારા(ISBN 81-7094-128-8) પાના 16
& 17
12. ↑ આ યોદધા માટે જવન એ મોટી લડાઈ હતી, માનસ ચકવતી, Rediff.com
13. ↑ બીબીસી નયૂઝ | િવશવ | દિિણ એિશયા | ભારતના ટોચના ઉદોગપિત મૃતયુ પામયા
14. ↑ પોિલયિટરના રાિકુમારની યાદમાં
15. ↑ મુકેશ અંબાણીએ અિનલ સાથેના મતભેદો િવીકાયાન -
16. ↑ મુદો ઉકેલવામાં મદદરપ મહતવપૂણન વયિકત
17. ↑ ધીરભાઈ વહોટનન િકૂલ ડીન મેડલ મેળવનાર પથમ ભારતીય બને છે
18. ↑ અંબાણી
Links
Dhirubhai Ambani from peopleforever.org
Dhirubhai Ambani from dhirubhai.net
ધીરભાઇ અંબાણી ઇિનિટટયુટ ઓફ ઇનફોમેશન એનડ કોમયુિનકેશન ટેકનોલોજ