2. હે જીવ, ઉપયોગને સ્વમાું રસ્િિ કિ
તે માટે ઉપયોગને સમજાવ કે તું
1.જ્ઞાન સ્વરૂપી છે
2.શાુંત સ્વરૂપી છે
3.મૌન છે
4.અબોલ તત્વ છે
5.રનરવિચાિ તત્વ છે
6. બહાિ ભટકવાનું બુંધ કિ અને આત્મામાું રસ્િિ િા
3. હે જીવ,
ઉપયોગ જ્ાું ત્યાું ન ફુંટાય,
આડોઅવડો ન જાય,
ન બગળે તેની કાળજી લે, તેને અટકાવ
ઉપયોગમાું આકૂળતા,
વ્યાકૂળતા,
ચુંચળતા,
અરસ્િિતા
રવપિીત ભાવ,
રવપિીત રિયા ન િાય તેની કાળજી લે, તેને અટકાવ
4. હે જીવ, ઉપયોગને અટકાવી ન શકે તો
ભલે એ રિયા કિવામાું હોય પણ
તાિા ભાવ એવા હોવા જોઇયે કે રિયા િઇ િહી હોય અને
હું એને જોઇ િહ્યો છું .
આપણે શબ્દ સાુંભળીએ, પિુંત એની ઉપિ િાગદ્વેષ ન કિીએ.
આપણે રૂપ જોઇએ, પિુંત એના તિફ િાગદ્વેષ ન કિીએ.
આપણે ભોજન લઈએ, પિુંત એના પ્રત્યે િાગદ્વેષ ન કિીએ.
આપણે સ્પશિ કિીએ, પિુંત એના પ્રત્યે િાગદ્વેષ ન કિીએ.
5. ઉપયોગને ધ્યેય તિફ જવા માટે
1.પૂજા,
2.સેવા,
3.સત્તસુંગ,
4.સ્વાધ્યાય,
5.રચુંતન,
6.શભ ભાવની શાુંરત કે ભરિ વગેિે સાધનો છે.
• આ સાધનામાું અટકવાનું નિી કે તેના િાગમાું અટકવાનું નિી કેમકે
તે રવકાસ કે પ્રગરતને િોકશે
• શભ ભાવમાું મને મોક્ષ મળી જશે એમ માની લે છે અને તેમાું અટકી
પડે છે આને રમથ્યાત્વ કહેલ છે
6. • શ્વાસને જોવાની રિયા કિતાું કિતાું પણ લક્ષ તો એ કિવાનો છે કે શ્વાસને
જોનાિો કોઇ અલગ છે. ખાલી શ્વાસને જોવામાું અટકવાનું નિી.
• મૂરતિને જોતાું પહેલા એની શાુંતતાની અનભરત િાય અને એમ કિતાું
એવા ભાવ િાય કે માિા આત્માનો પણ આવો જ સ્વભાવ છે અને એમ
કિતાું ઉપયોગ આત્મા તિફ વળી જાય તો મૂરતિ જોવાની રિયા ઉપકાિી
બને છે
• (શાસ્ત્રના અભ્યાસમાું તેના અરભરનવેશિી અને ભરિમાું િાગિી કે
પ્રરતમાની પૂજામાું જ અટકવાનું નિી તે તો સાધન તિીકે વાપિવાના છે.)
• (જ્ાિે ઉપયોગને િાગ-દ્વેષ વગિના સાધનોમાું જોળવામાું આવે તો
ઉપયોગ શાુંત અને રસ્િિ અને શૂક્ષ્મ િાય અને અુંદિ જાય. િાગ-દ્વેષવાળા
સાધનો ઉપયોગને બહાિ િાખે છે.)
7. ઉપિની રિયા કિતાું કિતાું એ ભાવ લાવવા જરૂિી છે કે હું કોણ છું ? આ રિયા
શિીિ કિે છે અને હું એનાિી વેગળો છું . ભાન આ તિફ વાળવાનું છે.
[આત્મા (હું છું ) નું ખ્યાલ અને ભાન (સતત આત્મસ્મિણ) કે હોવાપણું એ
બે અલગ વસ્તઓ છે.
ખ્યાલ એ બરદ્ધનો પ્રયોગ છે જ્ાિે ભાનમાું આત્માનું વેદન િાય છે.
જે કુંઇ દેખાય છે તે જેમકે શિીિ, કટુંબ, વ્યરિઓ, પદાિો, મનમાું ઉઠતા
સુંકલ્પો, રવકલ્પો, કે લાગણીઓ એ હું નિી એ માિા નિી અને આ
બધાની જેને ખબિ પડે છે તે હું આ પણ બરદ્ધનો રવકલ્પ છે.]
8. • જ્ાિે આ બધાિી ઉપયોગ ખસી જાય અને જે બાકી િહે તે આપણું
અરસ્તત્વ કે હોવાપણું છે.
• (આપણે આત્માના હોવાપણામાું કે ભાનમાું છીએ તેની ખબિ કેમ પડે
તો કે જ્ાિે આપણા રવકલ્પો ખપી જાય છે અને તેની પાછળ જે રવકલ્પ
કિનાિ છે તેના પિ અિવા તો જેનું આપણે રચુંતન કિીએ છીએ તે
રચુંતન કિનાિ પિ નજિ જાય ત્યાિે.)
• (સવિ ઇરરિયોનો સુંયમ કિી, સવિ પિિવ્યિી રનજસ્વરૂપ વ્યાવૃત કિી,
યોગને અચલ કિી, ઉપયોગિી ઉપયોગની એકતા કિવાની છે.)