2. મનુભાઈ પંચોળી
િેમનો જન્મ ૧૫ ઓક્ટોબર ૧૯૧૪
માં મોરબીના પંચાસીયા ગામમાં થયો
હિો. િેઓ ‘દર્શક’ િરીકે પણ સાહહત્ય
જગિમાં જાણીિા છે. િેઓએ િેમનું
પ્રાથમમક મર્ક્ષણ િીથવા લુણસરમાં
પ્રાતિ કર્ુું હતું. િેઓએ ૧૯૩૦ માં
સત્યાગ્રહમાં જોડાવા માટે પોિાનું
મર્ક્ષણ છોડી દીધું હતું જયારે િેઓ
વાંકાનેરમાં ભણિા હિા. િેઓ
સત્યાગ્રહ અંિગશિ જેલમાં પણ ગયા
હિા. િેઓએ પોિાના કહરયરની
ર્રૂવાિ એક ગૃહપમિ િરીકે
દક્ષક્ષણામૂમિિ ભાવનગર સંસ્થામાં
૧૯૩૨ માં કરી હિી. અને પછી
િેઓએ મર્ક્ષક િરીકે ૧૯૩૮ માં ગ્રામ
દક્ષક્ષણામૂમિિમાં કાયશ ર્રુ કર્ુું હતું.
3. ૧૯૪૨ માં હહન્દ છોડો ચળવળ અંિગશિ િેમને જેલ થઇ
હિી. ૧૯૪૮ માં િેમને ભાવનગર રાજ્યના મર્ક્ષણ મંત્રી
િરીકે પણ કાયશ કર્ુું હતું.
૧૯૫૩ માં િેઓએ નાનાભાઈ ભટ્ટ ની સાથે લોકભારિીની
સ્થાપના કરવામાં પણ સાથે હિા. િેઓએ મવજય બેન
પટેલ સાથે લગ્ન કયાશ હિા.
િેઓ ૧૯૮૧-૮૩ સુધી ગુજરાિી સાહહત્ય પહરષદના
અધ્યક્ષ િરીકે પણ કાયશ કર્ુું હતું િથા ગુજરાિી સાહહત્ય
અકાદમીના ચેરમેન િરીકે પણ ૧૯૯૧-૯૮ સુધી કાયશ કર્ુું
હતું. િેમનું મૃત્ર્ુ ૨૯ ઓગસ્ટ ૨૦૦૧ માં સણોસરા ખાિે
થર્ું હતું.
4. મનુભાઈ નું સાહહત્ય
િેઓ ગુજરાિના એક
વહરષ્ઠ નવલકથાકાર
માનવામાં આવે છે.
િેઓ મહાત્મા ગાંધીથી
પ્રભામવિ હિા.
િેઓ એક કેળવણીકાર પણ
હિા. િે અંિગશિ િેઓએ
ર્ૈક્ષક્ષણક સંસ્થાઓમાં કાયશ
કર્ુું હતું.
બંધન અને મુક્ક્િ (૧૯૩૮)
પ્રેમ અને પૂજા (૧૯૩૯)
બંદીઘર (૧૯૩૯)
દીપમનવાશણ (૧૯૪૪)
જેર િો પીધા છે જાણી
જાણી (૧૯૫૨)
સોક્રેટીસ (૧૯૭૪)
7. દીપમનવાશણ
આ કૃમિ ૧૯૪૪ માં લખાઈ
હિી.
િેઓએ ઇમિહાસનો જે
અભ્યાસ કયો હિો િેની
ફલશ્રુમિ રૂપે આ કૃમિ ઉિરી
આવી હિી.
મસકંદર મોયશકાળની
ઐમિહામસક વસ્તુસામગ્રી
ઉપર આ કથાનું કલેરવ
રચાર્ું છે.
8. િેઓને આ નવલકથા લખવા માટેનો મવચાર તલુટાકશના
લાઈવ્ઝ વાંચિી વખિે આવ્યો હિો.
પરંતુ િેઓને ગ્રીસ દેર્માં હિા િેવાં જ નાના પ્રજાસત્તાક
રાજ્યોનો કાળ આપણા ઇમિહાસમાં ર્ોધવા માંડયો. અને
પછી િેના આધારે િેમને આ કૃમિનું બેકગ્રાઉન્ડ સેટ કર્ુું.
ઉમાર્ંકર ના મિે શ્રી દર્શકની ભાષા સંસ્કારી છે. િે
સમયની સંસ્કાહરિાની દીપ્તિ કથાના અવયવે અવયવમાં
િરવરિી પ્રિીિ થાય છે. શ્રી દર્શકમાં સાત્ત્વક રમસકિા
ભરપુર પડેલી છે.
આ બધા લક્ષણોથી કથાસૃષ્ષ્ટ મનહર બની છે પણ એ
મનભર બની હોય િો િે એનાં થોડાક ક્ષચરસ્મરણીય પાત્રોને
લીધે- બલકે એ પાત્રોના સંકુલ જીવનના આઘાિપ્રત્યાઘાિો
દ્વારા કથાસૃષ્ષ્ટમાં ડોહકયા કરિા માનવ સમૃદ્ધિના અખ ૂટ
ખજનાઓને લીધે.
11. કૃમિનું વાિાશકથન
આ એક પ્રણય મત્રકોણની કથા છે, જેમાં આનંદ એક બહુ
પ્રમિભાર્ાળી વ્યક્ક્િત્વ છે જયારે સુચહરિા એ નખર્ીખ
સૌંદયશની મૂમિિ છે જે અત્યંિ સંવેદનર્ીલ છે અને ત્રીજુ ં પાત્ર
સુદત્ત કે જે એક ઉચ્ચકોટીનો કલાકાર છે પરંતુ િેમાં ઈષાશ,દ્વેષ
જોવા મળે છે. આમ આ ત્રણેય પાત્રો કૃમિના કેન્દ્ર સ્થાને છે. િે
મસવાયના ખાસ વૃિ પાત્રો પણ દાદાએ ખુબજ સારા આલેખ્યા છે
જેમકે, મહાકાશ્યપ, ઐલ, આત્રેય અને આસંગ દાદા અને બીજુ ં
એક ગમતું પાત્ર છે એ કૃષ્ણા નું છે.
આ કૃમિનો આરંભ એક રથ માલવગણની રાજધાની નંદીગ્રામના
કોટની બહાર આવીને ઉભો રહે છે, અને પછી આશ્રમમાં પ્રવેર્ે
છે ને આશ્રમનું સોંદયશ વણશવાર્ુ છે, ત્યાં અંદર ગયા પણ
કોઈદેખાર્ું નહહ એટલે ચંદ્ર કે જે સારથી છે બ્રહ્મણક ગણનો િે
બોલ્યો અહહય કોઈ નથી.
12. અને પછી ત્યાજ એને એક વીણાના સુર સંભળાય છે અને ત્યાં
જુએ છે િો મોર નાચી રહ્યા છે અને એક કન્યા વીણા વગાડી
રહી છે અને સુચરીિાનું વણશન કરે છે. અને ત્યાજ સુદત્ત નો
સંદભશ પણ આવે છે કે જે સુચરીિાની નજીક હોઈ િેવું લાગે છે
પરંતુ ત્યાં આનંદ હોઈ છે આમ પ્રથમ ત્રણ પેજ માજ ત્રણેય
પાત્રો નો ઉલ્લેખ થઇ જાય છે. પછી ત્યાં મહાકાશ્યપ આવી
પહોચે છે અને આનંદ િેને પ્રણામ કરે છે. પછી ત્યાજ આત્રેય
નો, ર્ીલભદ્ર નો ઉલ્લેખ પણ થાય છે, પછી ત્યાં નીવાશણગીરી
બિાવી કહે છે કે ત્યાં ર્ીલભદ્ર અને આયાશ સુવ્રિા પણ છે જે
િને ઝંખે છે, અને મહાકાશ્યપ કહે છે કે િેજ િારી માં ગોિમી,
સાંજે જઈ આવજે. પછી અકળાિો આનંદ ઘાટ પર સ્નાન કરવા
જાય છે અને સુચહરિા િેની પાછળ જાય છે કારણકે ત્યાં મોટો
મગર છે પછી ત્યાજ પાછો િેની માિા અને મપિા કેમ છોડીને
ગયા િેનો સંદભશ આવે છે અને પછી આનંદ મગરને મારી નાખે
છે.
13. અને પછી બંને આશ્રમ માં પાછા આવે છે ત્યાં સુદ્ત્ત્ત િેની રાહ
જોિો હોઈ છે અને ત્યાં આનંદ અને સુદત્ત પેલી વાર મળે છે.
અને પછી ત્યાં સુદત્ત ની સુંદરિાનું વણશન આવે છે કે માલવોમાં
કન્યાજ રૂપાળી નથી હોિી, પુરુષો પણ િેટલાજ સ્વરૂપવાન હોઈ
છે. અને પછી બંને ગયા વષશની સમાજની રથ સ્પધાશની વાિ કરે
છે અને થોડી રકજક થાય છે.
અને પછી એ એક મૂમિિકાર િરીકે િેના વખાણ પણ કરે છે. અને
પછી આનંદ નગર જોવા નીકળે છે. અને માંલાવોના આંગળા
માંજ કંઇક જાદુ હતું વસ્તુ માત્ર િેમની આંગળીઓ અડ્િાજ
વસ્તુ માત્ર જાણે જાગી ઊઠિી. પછી સાંજે સુચહરિા આવી સુદત્ત
ને કહે છે કે કાલ પીિાજી િામારી પરીક્ષા લેવાના છે, અને કહે
છે કે પોિે મગર વાળી વાિ પણ મપિાજીને કરી િો એમને કહ્ું
કે આ માટેજ અત્રેએ અહી મોકલ્યો હર્ે.
14. અને પછી પાછી સુચહરિા આયાશની વાિ કરવા જાય છે િો
આનંદ પાછો ગુસ્સે થાય છે અને કહે છે કે, ‘ જે ધમશ જડ
પથ્થરમાં જીવંિ મૂમિિમવધાન કરે છે િે જીવંિ માણસને જળ થઇ
જિાં કેમ જોઈ રહેિો હર્ે?
અને પછી કાલની પરીક્ષાની ક્ષચિંિા કરિો કરિો માંડ સુવે છે.
સવારે હજી પ્રાિઃસંધ્યા પિાવી નહોિી ત્યાં સુચહરિા આવીને
કહે છે ચાલો અને પછી કહે હુજ પ્રશ્નો પૂછવાની છં િો આનંદ કહે
િો િો દુભાશગ્ય અને પછી કારણ આપે છે અને ત્યાં પહોચે છે િો
જુએ છે કે સુદત્ત પણ ત્યાં બેઠો છે અને પછી સુચહરિા પ્રશ્નો પૂછે
છે અને આનંદના જવાબોથી મહાકાશ્યપ સંતુષ્ટ થાય છે. અને
સાંજે પાછી સુચહરિા આનંદ પાસે આવે છે અને કહે છે કે િમારે
મને કાલથી ભણાવવાની છે અને પછી એકહદવસ મહાકાશ્યપ
આનંદને કહે છે કે ‘ગૌિમી પાસે િારે જવું જોર્ે’ િો આનંદ
ગુસ્સે થાય છે ને કહે છે કે આજ્ઞા કરર્ો િો આશ્રમ છોડી જઈર્
15. આ સાંભળિાજ મહાકાશ્યપ આનંદને કહે છે કે તુિો સારી
રીિે જાણે છે કે એકલા હાથે િેણે િને કેવીરીિે ઉછેયો છે
અને કહે છે કે, ‘સાધુય જૂઠા છે, સાધ્વીઓય જૂઠી છે. લોકાન્ન
ખાઈને એમણે િો માત્ર ધમશનું યર્પુષ્પ લીધું છે. ધમશવૃક્ષને
આંસુથી મસિંચન કરી સજીવ રાખ્ર્ું હોય િો એ િો
ગૌિમીએ.’ અને પછી સુચહરિા આખી વાિ આનંદને કરે છે
અને પછી આનંદ જવામાટે િૈયાર થાય છે અને કહે છેકે
નમીર્ પણ માબાપ ઝૂટવી લેનાર ધમશની હું કદી પ્રર્ંસા
નહીં કરી ર્કું.
પછી બીજે હદવસે આનંદ, સુચહરિા અને મહાકાશ્યપ ત્રણેય
આયાશ સુવ્રિાને મળવા જાય છે ત્યારે િે ગુફા નીચે ઝરણા
પર ચીવરો ધોિાં હિાં. અને ત્યારે આચાયશ ર્ીલભદ્ર મવહાર
કરવા નીકળી ગયા હિા. અને આમ ગૌિમી અને આનંદ
મળે છે અને કોણે કોની ખબર ના લીધી િેની વાિો કરે છે.
16. આમ આનંદ સુચહરિા અને બીજા મર્ષ્ય ગણને ર્સ્ત્રમવદ્યા
ર્ીખવિો હિો અને સુચરીિાને િો ખાસ કરીને
સારથીવીધ્યા ર્ીખવવાની હિી,કારણકે વાહીક્પ્રદેર્માં
સામુદાઈક આફિ વખિે ઘણી સ્ત્રીઓ ર્ુધ્ધમાં સારથી િરીકે
કામ આપિી. સુચારીિાના આગ્રહથી સુદત્ત પણ મસખવા
આવિો હિો. અને આનંદ િેઓને ખુલ્લા પગે દોડાવે છે,
સુચરીિાને અપાર આનંદ આવ્યો હિો. અને એ સમયે
આનંદ અને સુદત્ત વચ્ચે િકરાર થાય છે અને સુચહરિા
વાિનું સમાધાન કરાવે છે અને સુદત્ત પાછો આવવા પણ
લાગે છે. પણ છિાં એ બંનેની રકજક િો કાયમ ચાલુજ રે
છે અને પછી સુદત્ત આનંદ પાસે આવે છે અને કહે છે કે
પોિે ર્ાકલનગર જવાનો છે અને એ એક વાિ પૂછવા
આવ્યો છે કે િે સુચરીિાને િેની મવરુિ ચડાવે છે
17. પછી િે જિો રહ્યો પણ આનંદ સુિા પેલા ઘણો સમય સુધી
િે બાબિ મવષે મવચારિો રહ્યો અને પછી એકહદવસ આનંદ
અને સુચહરિા મહાકાશ્યાપ ના પગ દબાવિા હિા ત્યારે
િેમને એ બંનેને વાર ફરીથી પૂછ્ું કે પ્રેમ એટલે શું ? િો
સુચહરિા કહે બહુ ઉંચી ભાષા અને આનંદ કહે ‘ખેંચિાણના
અભાવમાં’
આનંદ સુચહરિા પાસે જવાનું ટાળે છે અને સુચહરિા પણ
પોિે સુદત્ત સાથે બંધાયેલી છે િેના મવષે મવચારે છે અને
િેને એવું લાગે છે કે સુદત્ત ર્ાકલ િો ગયો પણ જિાં જિાં
જાણે સુચહરિા ફરિી આણ મૂકિો ગયો છે. અને એના
મનની વાિ આનંદ અને સુદત્ત બંને જાણિા હિા અને
પછી સુચરીિાને જમાડે છે અને પછી એક્બપોરે એને ઊંઘ
નથી આવિી એટલે એ આયાશ સુવ્રિાને મળવા જાય છે
અને ત્યાં જઈને જુએ છે િો આનંદ બેઠો બેઠો વાંચિો હિો
18. અને ત્યાં બંને ઘણો સવાદ કરે છે અને પછી સુચરીિાને આ હદવસો
જિાજ સમજાય છે કે િે સુદત્તની કલાને અભીનંદે છે પણ એને ચાહી
ર્કિી નથી.
નંદીગ્રામ મહાસામાંરભની િૈયારીમાં પડી ગર્ું હતું કારણકે આ વખિે
સમાજ નંદીગ્રામમાં ઉજવવાનું ઠરાવ્ર્ું હતું.
મહાકાશ્યપ આત્રેયનો સંદેર્ો લઈને આવે છે અને આનંદ ને કહે છે કે
િેણે રથીઓની સ્પધાશમાં, ધનુવેદમવદ ને હસ્િીવર્ીન િરીકે પણ ઉભા
રહેવાનું છે અને પછી િૈયારી ચાલે છે
અને સ્પધાશને આગલે હદવસે સુદત્તનો અંગરક્ષક આનંદના અશ્વો
પાસેથી દેખાય છે અને પછી બીજે હદવસે ઉત્સવ ર્રુ થાય છે જેમાં
કૃષ્ણા પણ ભાગ લે છે આનંદ મનવેદન કરે છે કે પોિે સ્વેચ્છાથી ૫૦૦
ધનુર આગળ જવા દેર્ે પછી િેમનો રથ ઉપડર્ે. અને પછી આનંદ
સૌથી આગળ થઇ જાય છે પણ સાિમે ફેરે કેક્યકન્યા ને આનંદ સાથે
થઇ ગયા હિા અને આનંદને થાય છે કે પોિાના અશ્વોનો વેગ ક્મ
ઘટી ગયો છે અને પછી કૃષ્ણા કહે છે કે અશ્વોને લોહી વહી જાય છે િે
નથી જોિા? અને નીચે જુએ છે િો િેના માણેકને લોહી નીકળે છે.
19. એટલે એ થોભી જાય છે અને કૃષ્ણા પણ ઉભી રહે છે પણ
આનંદ િેણે આગળ જવાનું કહે છે અને પછી ચાબુક ફગાવી
દે છે પણ ઘોડાઓ એની સ્ફૂનાશથીજ દોટ મૂકી રહ્યા હિા.
અને આમ આનંદ જીિે છે પરંતુ િેિો િેના ઘોડાની ડોકને
વળગી રહે છે અને પછી ત્યાિે હદવસનો ઉત્સવ પુરો કરે છે
અને કહે છે કે ગણાધીર્ો િપાસ કરી કહેર્ે અને બાકીની
સ્પધાશ કાલ રહેર્ે
અને પછી આનંદ એનો ન્યાય માગે છે ત્યારે એ કઠ હોવાનું
બાર આવે છે પણ માિાનો દોષ એને કેમ દઈ ર્કાય અને
પછી સુદત્ત ને બે વષશ અને આનંદ ને એક વષશ દેર્ાવર
આપવામાં આવે છે.
એક સાંજે કૃષ્ણા વહીક્સંઘને મછન્ન ક્ષભન્ન કરવાની કેવી જાળ
બીછાવિી હિી િેની વાિ જી િેણે મહાકાશ્યાપને કરી
20. પરંતુ સમાજ પમિ જાય ત્યાં સુધી એમણે ચુપ રહેવા કહ્ું.
અને પછી મહાકાશ્યપ બધા નગશ્રેષ્ઠ ને બોલાવે છે અને
િેમાં વાસુમીત્ર કહે છે કે િે સમ્રાટ અગ્નીમીત્ર િરફથી
મૈત્રીનો સંદેર્ો લઈને આવ્યા હિા અને પછી પરંતુ િેઓ
કહે છ્હે કે મૈનેન્દ્ર જ્યાં સુધી કઠ માં કોઈ જીવતું હસે
ત્યાંસુધી એ આયાશવિશ પર નહહ ઠરે અને વાસુમીત્ર ક્રોધે
ભરાય છે અને પછી મગધ સૈમનકો ગણરાજ્યની નીચે લડે
િેવું નક્કી થાય છે
અનેપછી આનંદ ર્ાક્લ જવા નીકળે િે પહેલા મહાકાશ્યાપ
િેણે બોલાવી િેના અને સુચહરિા ના સગપણની વાિ કરે
છે અને આનંદ ત્યારે સુચારીિાએ આપેલ વચન ની વાિ
કરે છે. અને પછી એ બાબિે ચચાશ થાય છે અંને પછી
આનંદ ર્ાક્લ જવા નીકળે છે
21. પછી સુચહરિા ભાનમાં આવે છે અને ચારૂદત્ત ને પૂછે છે કે
મપિાજી શું કહેિા હિા. એ વાિ થાય છે, સુદત્તને
પછોમોકલે છે અને પછી સુચહરિા અને મહાકાશ્યાપ વચ્ચે
સંવાદ થાય છે અને પછી સુચહરિા પ્રવ્રજ્યા લે છે.
આ વાિ સાંભળી આનંદ ને બોં દુખ થાય છે અને મવચારે
છે કે અ ધમે િેના માિામપિા લીધા િોય ધરાયો નહોિો િે
િેની સુચરીિાને પણ છીનવી લીધી પણ પછી અમવ
પડવાના આક્રમણની ક્ષચિંિા કરી િે આસપાસ જુએ છે. અને
પછી જયારે િક્ષમર્લામાં પહોચે છે ત્યારે એ મવચારે છે કે
કેવા કેવા આચાયોની પદરજ અહી પડી હિી અક્ગ્નવેર્,
આસંગ, મવષ્ણુર્માશ, પાણીની ભગવાન પિંજક્ષલ. ત્યાં જુએ
છે િો ઐલદાદા આરિી ઉિારિા હિા અને પછી પ્રણામ
કરે છે ત્યારે ઐલ પૂછે છે કે કોણ અત્યારે િો કૃષ્ણા કહે છે
22. આિો આયશ આનંદ અને ઐલ દાદા આર્ીવાશદ આપે છે અને
પછી રથ લેવા જિાં જિાં કૃષ્ણા પોિે ત્યાં કઈ રીિે છે િે
કહે છે.
અને પછી ઐલ ક્ષચિંિા કરે છે કે બેઈ બાજુ કઈ રીિે લડી
ર્કાય િેની ક્ષચિંિા છે, એક બાજુ મગધમહારાજ ને બીજી
બાજુ ર્કસેનાપમિ.
અને ઐલ સમજાવે છે કે આબધા જેને બબશરો, અસુરો ને
રાક્ષસો કહે છે િેને સંહાયે આપણે નહહ પહોંચીએ,િે િો તુંય
જાણે છે. અને પછી પુસ્િકોની બોઉં કાળજી પૂવશક સાફ
કરિા હિા. અને પછી આનંદે પણ િે ગોઠવવામાં મદદ
કરી. એને ત્યાં આવેલ એક છાત્રને પૂછ્ું િો બધા પ્રશ્નોના
જવાબો બોઉં સાચા આતયા એ સાંભળી િેણે વધારે માન
થર્ું.
23. પછી મૈનેન્દ્ર ની સેનાનું મનરીક્ષણ કરવા આનંદ િે બાજુ
જાય છે અને િેની સાથે કૃષ્ણા પણ જાય છે અને િે પેલાજ
ચારૂદત્ત ત્યાં પહોચે છે અને સમાચાર આપે છે કે કઠ
મસવાય બધા ગણો ખસી ગયા અને િે સુદત્તે ખેસવ્યા,એ
મગધરાજને જઈને મળી ગયો અને પછી આનંદ, કૃષ્ણા
અને ચારૂદત્ત ત્રણેય મૈનેન્દ્રનો િાગ લેવા જાય છે. અને
કૃષ્ણા વેર્પલટો કરીને આવે છે પછી વચ્ચે નવા જવાનું
કહ્ું િો ચરુદત્તે બોઉં આગ્રહ કયો ર્ુવક (કૃષ્ણા) ને અને
ત્યાં ખેચિાણ માં માથાની પાઘડી પડી ગઈ ને કૃષ્ણા ના
લાંબા વાળ નાગફના સમાં જુલી ઉઠયા અને કૃષ્ણા હસવા
લાગી.
પછી આગળ જિાં રથ એક ગ્રામીણ ને સોપી ત્રણેય
અશ્વારોહન થિા ચાલ્યા અને પછી પંજમર્રની ખીણથી બે
એક હદવસની મજલ પર રહ્યા એટલે એમનો મવચાર હવે
અહીજ રહીને મૈનેન્દ્રના લશ્કર મવષે ભાળ કાઢવાનો હિો.
24. પછી ત્યાં પેલી વાર એ ર્કોના સૈમનકોને જુએ છે. મૈનેન્દ્રની
પાસે આવા ૮૦ હજાર યોિાઓ િેમાં ૨૦ હજાર અશ્વારોહી
અને બીજા પાયદળ િેમજ િીરવાહી હિા. અને પછી એક
હદવસ ર્કોના ઘોડેસ્વારો ત્યાં આવી પહોચ્યા. અને પછી
ત્યાં કૃષ્ણા એને એક ર્ુક્ક્િ કરી રોકે છે અને પછી ત્યાં
ચારૂદત્ત અને આનંદ પણ પકડાઈ ગયા હિા િે પણ
આવ્યા એ બંન્ને મામલો સમજી ગયા અને પકડનાર નાયક
પાસે જઈ િેમને સમજાવ્ર્ુ કે બાઈ આ પ્રદેર્માં મર્હુર
ર્ુવિી છે એને જીવિી લઇ જર્ોિો મૈનેન્દ્ર ખુર્ થર્ે. પછી
આનંદ િેને બુમ પાડે છે અને િે કહે િમે પણ પકડાઈ
ગયા એમ કહીને હર્ે છે, રાજવંર્ી ની છટા જેમ િે ઉિરી
અને પછી િેમને પેલા સૈમનકો િેમની છાવણી હિી ત્યાં લઇ
ગયા અને પછી ત્યાં મૈનેન્દ્ર ને િે મળે છે. પછી સૈમનકો
25. કૃષ્ણા પાસેથી ભલો આંચકવા જિાં હિા ત્યાં મૈનેન્દ્ર એ ના
પાડી અને િેના અવાજમાં ઐલની સંસ્કાહરિા જલાકિી
હિી. અને પછી િેનું નામ પૂછે છે િો િે શ્યામા એમ કહે
છે. અને પછી ત્યાં એકધાનુંવીધ્યા નો પ્રયોગ કરે છે જેમાં
કૃષ્ણા મૈનેન્દ્રના માથા પરના લીંબુના બે ટુકડા કરી દે છે.
અને મૈનેન્દ્ર પ્રસન્ન થઈ ત્રણેયને મુક્િ કરે છે. અને િે
િેમના અમિથી િરીકે રહે છે અને એ ઘણીવાર એમની સાથે
બોઉમધક ચચાશઓ કરે છે એક હદવસ મૈનેન્દ્ર એના િંબુમાં
જાય છે િો ત્યાં કૃષ્ણા એકલી હોય છે. િો એ પાછો જવા
જિો હોઈ ત્યાં કૃષ્ણા િેને રોકે છે અને પછી બંનેની વાિમાં
મૈનેન્દ્ર જાની જાય છે કે િે કૃષ્ણા છે. અને પછી કૃષ્ણા હકથી
િેને ઠપકો આપે છે. અને એ કહે છે કે મારો મૈનેન્દ્ર મરી
ગયો છે અને પછી મૈનેન્દ્ર સાવ ચુપ થઇ જાય છે. અને
પછી જેમ જેમ િક્ષમર્લા નજીક આવતું જાય છે િેમ એ
26. વધારે ચુપ થિો જાય છે, અને પછી કૃષ્ણા િેને ખવડાવવા
પણ જાય છે. અને િેના પગ પણ દબાવે છે અને પછી
િેનો ભૂિકાળ વાગોળે છે. અને કૃષ્ણા રડે છે અને પછી
આનંદ અને ચારૂદત્ત કૃષ્ણા અને મૈનેન્દ્રની વાિ કરે છે. અને
પછી મૈનેન્દ્ર કૃષ્ણા પાસે આનંદના વખાણ કરે છે. અને પછી
કૃષ્ણા પોિાના લગ્ન મૈનેન્દ્ર સાથે થાય િેની વાિ કરે છે
અને એ પણ આયાશવિશ પરનું આક્રમણ પૂરું કરીને. અને
બીજાહદવસે આખી સેના આર્ીવાશદ અને ભેટો આપે છે. અને
પછી એ બધા ઐલ પાસે જાય છે અને ર્કોને આમંત્રણ
આપે છે ભોજન માટેનું અને પછીજ્યારે જમવા બેસે છે ત્યારે
િેઓને ઐલ અને કૃષ્ણા માણેક અને મોિીઓ જમવા માટે
આપે છે.
27. ર્ક સરદારો એકબીજા સામે જોયા કરે છે. પછી એક
સરદાર કહે છે કે અમ શું ખાય ? િો કહે છે કે કેમ આપને
િો એજ રુચે છે અને પાછા િે કહે છે કે અમે િમારી જેમ
અન્ન જ ખાઈએ છીએ. ઐલ જાણે માનિા નો હોઈ િેમ ડોકું
ધુણાવી કહે એમ બને નહી! બધા કહે અમે િમારા જેવુજ
અન્ન ખાઈએ છીએ પછી ઐલે ગંભીર થઈને કહ્ું ‘િમારે ત્યાં
વરસાદ પડે છે’ િો એક વૃિ કહે છે કે હા હા અપડે ઢંકાઈ
જઈએ િેવડું ખડ ઉગે છે. મનસાસો મૂકી પાછં ઐલ્ય એ
પૂછ્ું ‘િો િમારે ત્યાં ગયો છે ખરી ?’ એક વૃિે હસીને કહ્ું
‘આપ શું ધારો છો? િમારા જેવીજ ધરિી, ગાયો, મેઘ ને
મેદાનો છે અમારે ત્યાં’. અને પછી ઐલ્ય િેનો મમશ સમજાવે
છે.
અને મૈનેન્દ્રને િે હદવસે ખાિરી થઇ કે આયાશવિશને જીિવો
સહેલો હિો પણ આયશસંસ્કૃમિને હરાવવી મુશ્કેલ હિી.
28. અને પછી મૈનેન્દ્ર પોિાના જીવનનો ઘણો મવચાર કરીને િે
ઐલ્ય પાસે જાય છે અને ત્યારે ત્યાં પોિે મવિાવેલ હદવસો
વચ્ચે જે જગ્યા આવિી જાય છ એ િેમ િેમ ભૂિકાળ
વાગોળિો જાય છે અને પછી જ્યાંરે ત્યાં પહોચે છે િો
આનંદ રથ િૈયાર કરિો હિો, ચારૂદત્ત અશ્વોને પાવા લઇ
જિો હિો. અને ઓરડામાં જાય છે િો ઐલ્ય િો નથી પણ
કૃષ્ણા હિી અને િેની સાથે સંવાદ થાય છે. અને ઘણું
મનમાં મવચારે છે કહેવાની ઈચ્છા થાય છે પણ કહી ર્કિો
નથી અને પૂછે છે કે ઐલ્યદાદા ક્યાં છે? િો કૃષ્ણા કહે છે કે
મંહદરે ગયા છે અહી બેસો એમ કહી બેસાડે છે. અને પછી
જયારે ઐલ્ય ઓરડામાં આવે છે ત્યાજ એ કહે છે કે : ‘દાદા,
મેં આયાશવિશ પર જવાનું માંડી વાળર્ું છે ...જો િમે મારા
સરદારોને સમજાવી ર્કિા હો િો. અને ઐલ્ય િેને સુવાનું
કહે છે અને કૃષ્ણા ને િેનું માથું દબાવવાનું કહે છે.
29. બીજે હદવસે ઐલ્ય િાક્ષમર્લામાં મૈનેન્દ્રનો યથામવમધ
અક્ષભષેક કયો ને વાહહકગણના પ્રમિમનમધ િરીકે આનંદને
સ્વીકારી એની સાથે િક્ષર્ીલા મૈનેન્દ્રના રાજ્યની સીમા
ગણાય ને ર્ક- રાજધાની હરૌવિી રહે િેમ ઠર્ુું. સાંજે
મૈનેન્દ્ર અને કૃષ્ણાના મવવાહ કરી રત્નો અને સુવણશ
કન્યાદાનમાં આતયા. અને કહે છે કે િને નો ખપિા હોઈ િો
િારા સરદારોને એ આપી દેજે અને એક ર્રિ મુકે છે કે
િમારા સંિાનોને અહી ભણવા મોકલવા પડર્ે. ર્ક
સરદારોએ પ્રણામ કાયશ. અને પછી ત્યાં િે બેન્નેની આનંદ
સાથે પણ વાિ થાય છે અને કૃષ્ણા કહે છે કે
‘સુચારીિાબહેન ને મારા જેવુજ સૌભાગ્ય મળે િેમ કરજો’.
અને પછી ર્ુિની િૈયારીઓ ર્રુ થાય છે, અને મગધસેના
સાથેના ર્ુિની િૈયારીઓ ર્રુ થઇ જાય છે.
30. મહાકાશ્યપે માગશ રક્ષવાનું કાયશ ર્રુ કરી દીધું હતું. પણ
િેમને બહુ ક્ષચિંિા નહોિી, કારણકે ર્ાક્લ જીિિા જ મગધને
મહહનાઓ જર્ે િેમ સૌ ધારિા હિા ને ર્ાક્લની જલસેના
અક્બધ હોઈ ત્યાં સુધી નંદીગ્રામને કઈ ખાસ ભય નહોિો.
અને ત્યાજ એક સંધ્યાકાળે આસંગ થોડા અશ્વારોહીઓ અને
બે ચાર કઠ કન્યાઓ સાથે નંદીગ્રામના દરવાજામાં આવે છે
અને સંદેર્ો આપે છે કે ‘કઠો પલટયા; સંવરણે દગો દીધો.’
અને કહે છે કે કાલે એ જ દૂિ આવર્ે, કોને મોકલ્યો છે?
િમારા સુદત્તને, નાગરશ્રેષ્ઠીની આંખમાં જ્વાળા સળગી.
અને પછી આસંગને કહે છે કે િમારે અરવલ્લીના પહાડોમાં
એક નગરી છીન્નભીન્ન થઈને પડી છે. ત્યાં જવું પડર્ે. અને
મહાકાશ્યપ કહે છે કે ‘આ દીવો ભલે ઓલવાય પણ નવો
દીવો પ્રગટાવીને જ એ ઓલવાર્ે.’
31. અને સમમમિમાં બધાને આ વાિ કરે છે અને કહે છે કે, ધન
ખ ૂટી જાય છે, યૌવન ઉંડી જાય છે, ર્ીલ્તસમૃધ્ધી પણ નાર્
પામે છે પણ કાળના પ્રવાહમાં ભાવના મારિી નથી એિો
ખડક કરિાય કઠોર અને કમળ કરિાય કોમળ છે, જીવનને
એ સમૃિ કરે છે ને સુગંધ આપે છે, ગણરાજ્ય એક ભાવના
છે. અને પછી ર્ક્ક્િ અને મુક્ક્િ વચ્ચે પસંદ કરવાનું કહે છે
િો અને મિ લેિા પહરણામ આવે છે કે, ૫૦ મવગ્રહ- ૯
સંધી. અને પછી બાળકો, વૃધ્ધો, અપંગો, ગભશવિી ને
સંિાનવિી સ્ત્રીઓ એટલાએ અહીંથી નીકળી જવાનું છે.
ત્રીજે હદવસે જયારે મગધ સૈનીકથી વીટાએલો સુદિનો રથ
નંદીગ્રામમાં પેઠો ત્યારે કોઈ સત્કાર કરવા ન આવ્ર્ું અને
લોકો િેને ગણદ્રોહી, ગ્રામકંટક, મગધદાસ એવા પોકારો
કયાશ. અને લાવેલ સંદેર્ો ફાડીને ફેંકી દે છે અને ત્યાંથી
રવાના થવા કહે છે.
32. નંદીગ્રામના લોકોએ નવું જીવન જીવવા માંડ્ું હતું. આખો
હદવસ ગામ ઘોડાઓની પડઘી ને સૈમનકોના િાલબધ્ધ
ધ્વમનથી ગાજ્ય કરતું. વેપારીઓ ને કારીગરો પણ પોિાના
કામ ધંધા છોડી સૈમનકો સાથે ભળી ગયા હિા.
આમ, નંદીગ્રામ િો મોટી છાવણી જેવું થઇ ગર્ું હતું. પણ
મગધસૈન્ય ધાયાશ કરિા ઘણું વહેલું દેખાર્ું. ભેરીઓ વાગવા
લાગી લોકો સમજ્યા કે મગધસૈન્યની પહેલી હરોળ
નંદીગ્રામના સીમાડે આવી ગઈ હિી. હકલ્લાની બહાર કામે
ગયેલા સ્વજનોને બોલાવવા કેટલાક ખભે િલવાર કે
ધાનુંશ્યબાણ લઈને કોટની બહાર દોડયા. અને ત્યાજ એક
કૃષક દોડિો આવિો હોઈ છે િેને મહાકાશ્યપ ખાઈ માં
પડીને બચાવી લે છે.
33. બીજે હદવસે ખબર પડી કે સમ્રાટ અગ્નીમીત્રે પોિે
ર્ાક્લસેનાનું સેનાપમિ પદ લીધું હતું ને માલવક અને
બ્રહ્મણકગણને પરાત્જિ કરવા માટે વસુમીત્રને મોકલ્યો
હિો. લોકો વાિો કરિા કે એનેય માથે મોિ છે, કઈ અમર
નથી કે બીક ણ લાગે. અરે દરવાજા િોડવા કાઈ રમિ
વાિ છે?, અરે પણ ખાઈ િો ઓળંગે ! ત્રીસ હાથ પહોળી
ખાઈ, અંદર ર્િધ્રૂનું પાણી ભર્ુું છે. બીજાય બેચાર હદવસ
ગયા પણ સમા પક્ષમાંથી કોઈ સળવળતું નહોતું. થોડા
હદવસ પછી જોર્ું િો નીવાશણગીરી પર મગધસેનાનો ધ્વજ
ફરકિો હિો. િેણે ત્યાં થાણું નાખ્ર્ું હતું. નંદીગ્રામની
હહલચાલ ત્યાંથી જોઈ ર્કાય િેમ હતું. પછી અંધારામાં
પસાર થવા પ્રયત્ન કરિી એક બે માલવ- નૌકાઓને એમણે
ડુબાડી ત્યારે લોકોએ જાણર્ું કે મગધ સેનાપમિએ આટલા
હદવસો કઈ નકામાં નહોિા ગળયા. મહાકાશ્યપને પણ ક્ષચિંિા
34. પેઠી. મગધનું સૈન્ય એના ધાયાશ કરિા ઘણું વહેલું આવ્ર્ું
હતું અને આસંગ પણ ધાયાશ કરિા મોડા પડયા હિા.
ર્રુવાિમાં થોડા હદવસ િો ર્િધ્ર ૂ મારફિ એનો સબંધ
બ્રહ્મ્મ્ન્કો સાથે રહ્યો પણ જેમ જેમ ઘેરો સજ્જડ થિો ગયો
િેમ િેમ એક હોળી િો શું એક માનસ પણ ત્યાંથી પસાર
નાં થઇ ર્કે િેવી પહરક્સ્થમિ થઈ. પછી બાર બેઠા બેઠા રોજ
રાત્રે અગ્નીબાણ વરસાવિા લોકો ક્યારે અગ લાગી જાય
િેની ફડક માં પૂરું ઊંઘી નાં ર્કતું. ધીમે ધીમે ઘર વગરના
મનરાશ્રીિોની સંખ્યા વધવા લાગી એટલે હવે બહાર ચાલ્યા
ગયેલા ઘરો ઉઘાડયા મસવાય આરો નહોિો. આમ ને આમ
બે મહહના ચાલ્યા ગયા. િેમના માટે બ્રહ્માંણકો કેમ કઈ
કરિા નહોિા િે કોયડો હિો.
પછી મહાકાશ્્પે મેઘિીથીને કહ્ું તું ઘેરો ચૂકવીને જ આત્રેય
35. ને મળ અને કહે કે હવે ત્રણ મહહના ચાલે િેટલુજ અનાજ
છે. અને કહે કે આનંદના ખબર મેળવવા ચૂકિો નહી. િે
રાત્રે િેણે ર્િધ્ર ૂ માં જ ં
પલાવ્ર્ું પરંતુ બીજે હદવસે લોકો
ઉઠીને જુએ િો નીવાશણગીરી િરફના એક લીમડાના ઝાડ
પર િેનું માથું લટકતું હતું. પછી મહાકાશ્્પ ને બીજા કોઈને
મોકલવાનું મન ના થર્ું અને પોિેજ જવું િે મનમાં ઠસાવી
લીધું. અને પછી નાગરશ્રેષ્ઠી ને વાિ કરી સુચના આપી
પોિે નદી માં જ ં
પલાવ્ર્ું. અંધકાર એટલો ગઢ હિો કે દસ
ફૂટ હાથે કોઈ ઉભું હોઈ િો પણ ના દેખાય. અને આગળ
જઈ જોર્ું િો દસ હોળી ત્યાં િરિી હિી અને પછી િેમને
સમજાર્ું કે મેઘિીથી કેમ પકડાયો હિો અંધારામાં ને
અંધારામાં હોળી સાથે ભટકાયો હર્ે. એમને એક િીર પણ
ખુચી ગર્ું પરંતુ િરિજ િેમને ડૂબકી મારી પનીમાજ રહ્યા
36. અને પછી િે કાંઠે જઈ જ ં
ગલ માજ ચાલવા માંડયા અને
અમ પણ િે સપોનું જ ં
ગલ હતું એટલે ત્યાં કોઈ રાવટી પણ
નહહ હોઈ િેવું ધારીને િે જ ં
ગલ માજ ચાલ્યા. અને પછી િે
ફરી પાછા કાંઠે પહોચે છે અને ત્યાં લવણદ્વીપ બેટ જોઈ
મવચાર્ુું કે ઘેરો િોડયા પછી આના પર આવવુજ શું ખોટું.
અને પછી િે બેટ િપાસવા માટે જાય છે ત્યાં જુએ છે િો
એક હોળી પડી છે અને પછી ત્યાં બધું િપાસિા િપાસિા
િે એક મંહદરમાં અંદર જોવા ગયા ત્યાં બે જન કોઈક
આવિા હોઈ િેવો અવાજ િેમને સંભળાયો અને િે પોિાના
માથે રાખ ચોળી મંત્રો બોલવા લાગ્યા અને પેલા બંને સાવ
પાસે આવ્યા અને આનદ નો અવાજ જેવો અવાજ િેમને
સંભળાયો અને આખો ખોલી િો આનંદ અને ચારૂદત્ત હિા
એ બંન્ને એ મહાકાશ્્પ ની આવી હાલિ જોઈ રડું રડું થય
ગયા. અને પછી બધી વાિ એકબીજાને કરી અને ત્યારે
37. આનંદે કહ્ું કે આપ આભીરો પાસે જાઓ છો િેના કરિા
મૈનેન્દ્રને કહીએ િો? અને પછી આનંદે બધી વાિ કરી િો
પછી મહાકાશ્્પે કહ્ું કે મીનનગરનો ર્કક્ષત્રપ ઉડુગ્રામ
પરથી ઘેરો ઉઠાવી લે એવું કરી દે િો બસ. અને બીજે
હદવસે આનંદ મૈનેન્દ્ર પાસે જવા અને ચારૂદત્ત આભીરો
પાસે જવા નીકળે છે.
મહાકાશ્યાપ ગઢ છોડી દ્વીપ પર આવ્યા ને બીજેજ હદવસે
અનાજના બે ભંડારોમાં આગ લાગી ગઈ અને જાણે
નગરપાલ વીસ વષશ વૃિ થઇ ગયા. બધા અધીરા થયા
હિા. ઘણા એ કહ્ું કે િેમને સુદત્ત પાસે જવું છે િો ક્રોધમાં
નગરપાળે કહ્ું કે સાંજે મુખ્ય દ્વારે આવી જજો હજારેક
માણસો ત્યાં આવી ગયા અને બારી ખોલી બાર નાખી દીધા
અને બારી બંદ કરી દીધી. પછી હદવસે હદવસે આપમત્ત
વધિી ગઈ. લોકો ભૂખ્યા પણ લડવા િૈયાર હિા પણ
38. નગરપાળે બે હદવસ માંગ્ય અને બધું અનાજ ભેગું કરાવી
બધાને જમાડયા અને પોિે આડા પડવા જિા હિા ત્યાં
આસંગ કુદકો મારી આવ્યા એ બૌિ સાધુના વેર્માં હિા
અને બધી વાિ કરે છે અને કહે છે કે મહાકાશ્યાપ ઠીક છે
બે હદવસ પછી િે આભીરોને લઈને ત ૂટી પડર્ે. એ વખિે
આપણે અહીંથી મેદાને પડવાનું. સંગમ આગળ નૌકા િૈયાર
છે માત્ર પાંચ છ હદવસ જ આપડે ટકાવી રાખવાનું છે ત્યાં
બધા નગરજનો ખસેડાઈ જર્ે. અને પછી સૈન્ય પાછં હઠી
જર્ે અને લાવણદ્વીપ પર જતું રેવાનું. અને નગરજનો
માધ્યમમકા જર્ે. અને પછી જવા વાળાની યાદી િૈયાર થઇ
કઠ કન્યાઓ જવા માટે રાજી ના થઈ.
આસંગને મળેલી સુચના પ્રમાણે ર્ુિ સાયંકાળે ર્રુ કરવાનું
હતું મહાકાશ્યાપ ભૂમમના રસ્િે અને ચારૂદત્ત નૌકાના રસ્િે
39. આવવાના હિા. ર્િધ્ર ૂ પરની દુરાની રાવટીઓ સળગિી
હિી મહાકાશ્યાપ સમયસર હિા. ક્યારે દરવાજા ખુલ્ય િેની
પ્રહારીઓને જાણ પણ ન થઇ અને પુલ નંખાયો ને
પદામિઓ પસાર થવા માંડયા. કઠકન્યાઓ રથમાં મુકેલી
પોટલીઓમાંથી રાળ કાઢી કાઢી ચારે બાજુ વેરિી આગ
મુકિી ઘૂમી રહી હિી અને લડિા સૈમનકો આગ ઓલવવા
દોડયા. આમ ચારે બાજુ કપ કાપી પથરાઈ વળી.
મગધસેનાનો સપૂણશ પરાજય થયો હિો પણ માંલવકોના
પક્ષે પણ ફક્િ કોરી જીિ જ રહી હિી. કઠ કન્યાઓ માં પણ
રોહહણી એકજ બચી હિી અને રોહહણી કહે છે કે આસંગદાદા
ને કહેજો કે સુમેધાએ ઉપસેનાપમિ ના ઘોડાને બે વખિ
હનેલો, સુમેધા આસંગની પુત્રી હિી. અને િે સાથે
ઈન્દુકુમાર કે જે સમ્રાટ અગ્નીમીત્રનો કુમાર હિો િેને બંદી
40. બનાવી સાથે લાવી હિી. અને વાસુમીત્ર બોઉજ ક્રોધે ભરાય
છે અને મહાકાશ્યાપ િથા સાથેના સૌ લવણદ્વીપે પહોચે છે
અને ખુર્ થાય છે.
વસુમીત્ર ચારે બાજુ ફેરો મારી લીધો પણ ક્યાયથી જવાય
િેમ નોતું એટલે હવે પાણીમાં જમ્તલાવ્યા મસવાય રસ્િો
નહોિો. પછી હાથીઓ ને પાણીમાં લઇ વ્સુમીત્ર આગળ
વધ્યો અને ર્ુિ ર્રુ થર્ું િેઓ આગળ ધ્યાન રાખવામાં
હિા ત્યાં અડધા સીડીઓ મૂકી પાછળ થી ચડી ગાયા હિા.
ધાન્ય ભંડાર આગળ માંલાવકો મસહની જેમ લડયા. ત્યાં
નગરપાલ પણ ઘાયલ થાય છે. અને પછી પાંચ જણ
પુરાયા હિા બાકીના માંલાવકો સાફ થયા હિા કાિો બંદી
બન્યા હિા. મહાકાશ્યાપ નગરપાલની સારવાર કરિા,
ચારૂદત્ત રાન્ધ્િો રોહહણી કોઈ વાર આમિેમ િીર ઉડાડિી
41. અને હું ફયાશ કરિો. મહાકાશ્્પ િેને ભણાવિા પણ ખરા
રોહહણી એ ઇન્દુ વિી પૂછ્ું કે એ િો ર્ત્રુપુત્ર છે િો એને
ર્ા માટે િમે ભણાવો છો? િો િે કહે મારો ધંધો છે એટલે.
અમ ને આમ એક મહહનો ગયો પણ પછીના સાિ હદવસ
િો કેવાય લાગ્યા અને પછી એક હદવસ ચારૂદત્ત ઉપર ઉભો
ઉભો જી રહ્યો હિો ત્યારે િીર આવ્યા અને િે મૃત્ર્ુ પામે છે.
અને પછી િેને અક્ગ્નદાહ આતયો અને પછી બીજે હદવસથી
િો નાગપાશલે પણ ખાવાનું છોડ્ું. મંહદર હવે આકરું લાગવા
લાગ્ર્ું હતું અને સાંજે નાખેલી પાણીમાં જાળ પણ ચોહકયાિો
એ હોડીમાં આવી કાપી નાખી હિી. અને પછી િેજ હદવસે
નાગપાશલ ક્યાંક ચાલ્યા ગયા ક્યાં ગયા િે ખબર નાં પડી.
પછી મહાકાર્ા્પ પણ ઈન્દુકુમાર અને રોહહણી ને કહે છ્હે
કે િમે પણ છટ્ટા. પણ રોહહણી ના માની િેમને છોડીને ન્ય
જાય િેવું કહ્ું. પછી બારી ખોલી ઈન્દુકુમાર ને બહાર ધકેલે
42. છે અને અને િેજ હદવસે િીર વાગવાથી રોહીનીનું મૃત્ર્ુ
થાય છે.
પછી સુચહરિા ક્યાં હિી? િો મગધ સેનાએ જે હદવસે
નંદીગ્રામમાં પડાવ નાખ્યો િેજ હદવસે સુચહરિા અને
ગૌિમી નીવાશન્ગીરી ઉિારી ગયા હિા. અને ત્યાં સુચહરિા
બુિ ધમશ મવષે વાંચે છે ત્યારે િેને એ બધું સમજાય છે અને
ત્યાં એ ઉલ્લેખ પણ થાય છે કે મહાકાશ્યાપ શું કામ
સુચરીિાને મળવાનું ટાળિા હિા? અને પછી સુચહરિા
સુદત્ત ને મળી િેને સમજાવવો િેવું મવચારે છે. અને પછી
સૈમનક િેને સુદત્ત ની ર્ીબીકા બિાવે છે ત્યાં િે રાહ જોઇને
બેસે છે અને થાકેલી હોઈ છે પછી અંધારું થઇ ગર્ું હતું અને
ઓક્ષચિંિા કૈક ભારે કોલાહલથી િે જાગી ઉઠે છે અને ત્યાં
જુએ છે િો લોહીથી િરબોળ સુદત્તને સૈમનકો અંદર લાવે છે.
43. અને ત્યાં કોઈક બોલે છે કે કોઈક ગાંડા એ છાિીમાં કૃપાણ
ભોકી દીધી િો બીજો કહે એિો નગરપાલ હિો ધોળી ધજા
લઈને ઉપરથી આવ્યો હિો. અને પછી સુચહરિા િેની
સારવાર કરે છે. અને સવારે પછી િે ભાનમાં આવે છે અને
પોિે જુએ છે િે જાણે સાચું ના હોઈ િેવું લાગે છે. અને િે
બંને વચ્ચે વાિો થાય છે અને ત્યારે સુદત્ત કહે છે કે િે
શુકામ વધારે ગંદો થયો હિો... અને સુદત્ત એક પત્ર આપે
છે અને ર્ીલભદ્ર ને આપવાનું કહે છે. અને પછી એક ત ૂટેલી
પ્રમિમાનો અંગુઠો હાથમાં રાખી સુદત્ત સનીપાિ ઉપાડે છે
અને મૃત્ર્ુ પામે છે. અને િેને અક્ગ્નદાહ દેવી પછી િે અને
પછી બેચાર હદવસ પછી િે પત્ર કાઢી િેને વાંચવા
માંડયો...અને િે પત્રમાં પોિાને જે મનમાં લાગ્ર્ું હતું
પ્રમિમાઓ તુટિી ત્યારે ને એ બધું લખેલું હતું. અને જિા
જિા િેજ ગણરાજ્ય ને કેમ બચાવવું િેની યોજના કહેિો
જાય છે.
44. ઉપસંહાર: સુચહરિા આનંદને મળે છે અને બધી વાિ કરે
છે. અને જેમ સુદત્તે કહ્ું હતું િેમ સમ્રાટ અગ્નીમીત્ર ને બંદી
બનાવી િે લોકો જીિે છે અને મગધ સૈન્ય ને બધાની
હકિંમિ આપી રવાના થવા કહે છે. આમ અંિે બધું સારું
થાય છે અને કૃષ્ણ અને મૈનેન્દ્ર િથા સુચહરિા અને આનંદ
મળે છે.
45. કૃમિના ચચશવા જેવા િત્વો
ભારિમાં અંદરો અંદરની લડાઈ પેલેથી રહી છે જે આ કૃમિમાં
પણ જોવા મળે છે.
કળાનું મહત્વ જોવા મળે છે.
સ્ત્રી-પુરુષ સમાનિા જોવા મળે છે કે જે રથ સ્પધાશમાં સીધી
દેખાય આવે છે.
દ્ધદ્વદલ નવલકથા છે જેમાં પ્રણય અને ર્ુિ બંને છે.
માણસ સ્વિંત્રિાથી રહે છે.
ધમશનું પણ વધારે આકષશણ જોવા મળે છે.
વ્યક્િ પોિાની મન સાથેનો સંઘષશ જોવા મળે છે.
મૈનેન્દ્ર િથા િેની સેનાના મુખ્ય વડાઓને ઐલ હીરા માણેક
ખાવા આપે છે અને કહે છે કે આના માટેજ ર્ુિ કરો છો િો મને
એમ કે િમે આ ખાિા હર્ો.
46. ઉદાિ પત્રોના વણશન દ્વારા એક સારો વ્યક્ક્િ કેવો હોઈ િેનું
ક્ષચત્રણ કરી આપે છે.
માણસ ને સારું જીવન જીવવા માટે કેવી રીિે જીવવું જોઈએ
િે દર્ાશવે છે.
એક ઉચ્ચ કોહટનો મર્ક્ષક કેવો હોઈ િે સરસ રીિે ચીિર્ુું છે.
માણસ ક્યારેક પ્રેમને બોઉં નીચો આંકીને પરાણે સામેની
વ્યક્ક્િને પામવાની ઈચ્છા રાખે િો શું થાય િે સુદત્ત ના
પત્ર દ્વારા દર્ાશવાર્ું છે.
મુક્ક્િના ઉપાસકો કેવા હોઈ? િેમનું જીવન કેવું હોઈ?
આવા પ્રશ્નોના જવાબ આ કૃમિમાં છપાયા છે.
કોઈ કલાકાર પણ જો પોિે અવળા માગે ચાલે િો બોઉં
મોટો મવનાર્ સજ ે છે. એટલે રસ્િો મહત્વનો છે.
47. સુદત્ત મારિી વેળાએ પોિાના હાથમાં એક પ્રમિમાનો
ત ૂટેલો અંગુઠો લઈને મૃત્ર્ુ પામે છે
એક બાજુ ર્ુિ ર્રુ થર્ું છે ને સુદત્ત ને પશ્યાિાપ થાય છે.
સુદત્ત િેના મપિાના હાથેજ ઘાયલ થાય છે.
પ્રકૃમિનું વણશન ખીલી ઉઠે છે કળા કૃમિને જીવંિ બનાવે છે.
ઉદાત્ત પાત્રોની સંવેદના જોવા મળે છે
‘સાધુ થવાથી માં માટી જવાય’
આમ અંિે સુચહરિા- આનંદ, કૃષ્ણા- મૈનેન્દ્ર મળે છે. આમ
દર્શકે આ કૃમિમાં ઈમિહાસને સર્જનાત્મક રૂપ આતર્ું છે.